Gujarati NewsNationalNarendra modi slams sadhvi pragya singh thakur on mahatma gandhi nathuram godse comment lok sabha elections 2019
PM મોદીએ કહ્યું કે ભલે સાધ્વી પ્રજ્ઞાએ માફી માગી લીધી હોઈ, પરંતુ તેમને ક્યારેય માફ નહીં કરી શકું
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને લઈને સાધ્વી પ્રજ્ઞાનું નિવેદન મુદ્દે હવે PM મોદીની પણ પ્રતિક્રિયા આપી છે. PM મોદીએ કહ્યું કે ભલે જ સાધ્વીએ માફી માગી લીધી છે પરંતુ તે ક્યારેય તેમને માફ નહીં કરી શકે. મહત્વનું છે કે PM મોદી ભાગ્યે જ કોઈ મુદ્દા પર પોતાની વ્યક્તિગત લાગણી લોકો વચ્ચે રાખતા હશે. આ પણ વાંચોઃ નથુરામ […]
Follow us on
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને લઈને સાધ્વી પ્રજ્ઞાનું નિવેદન મુદ્દે હવે PM મોદીની પણ પ્રતિક્રિયા આપી છે. PM મોદીએ કહ્યું કે ભલે જ સાધ્વીએ માફી માગી લીધી છે પરંતુ તે ક્યારેય તેમને માફ નહીં કરી શકે. મહત્વનું છે કે PM મોદી ભાગ્યે જ કોઈ મુદ્દા પર પોતાની વ્યક્તિગત લાગણી લોકો વચ્ચે રાખતા હશે.
ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે મહાત્મા ગાંધીને ગોળી મારનારા નથુરામ ગોડ્સે વિશે એક પ્રતિક્રિયા આપી હતી. સાધ્વીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે નથુરામ દેશભક્ત હતો અને રહેશે. આ નિવેદન બાદ વિવાદનો વંટોળ ઉઠી રહ્યો છે. સાધ્વીના નિવેદન પર અમિત શાહે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે તેમનું વ્યક્તિગત નિવેદન છે.