જો ખેડૂતો 24 કલાકમાં આ કામ નહીં કરે તો પાક વિમા માટે હકદાર રહેશે નહીં

જો તમારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ હોય અને પાક વિમો કરાવેલો હોય તો એક અગત્યનું કામ કરવું જરુરી છે. જો આ કામ નહીં કરો તો નુકસાની વેઠવાનો વારો આવી શકે છે અને પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના મુજબ તમને વિમો મળી શકશે નહીં. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

જો ખેડૂતો 24 કલાકમાં આ કામ નહીં કરે તો પાક વિમા માટે હકદાર રહેશે નહીં
| Updated on: Jul 30, 2019 | 12:44 PM

જો તમારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ હોય અને પાક વિમો કરાવેલો હોય તો એક અગત્યનું કામ કરવું જરુરી છે. જો આ કામ નહીં કરો તો નુકસાની વેઠવાનો વારો આવી શકે છે અને પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના મુજબ તમને વિમો મળી શકશે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  બુધવારે દેશભરના ડૉક્ટર્સ ઉતરી શકે હડતાળ પર, મેડિકલ બિલનો કરી રહ્યાં છે વિરોધ

બુધવાર એટલે કે 31 જૂલાઈ સુધીમાં કિસાન ક્રેડિટ કાર્ડને આધારકાર્ડની સાથે લિંક કરાવવું જરુરી છે. આમ જોવા જઈએ તો માત્ર 24 કલાકના સમયમાં આ કામ કરવું જરુરી છે. આ બાજુ નેશનલ ઈન્શ્યોરન્સ કંપનીએ કહ્યું કે જે ખેડૂતો વિમો લેવા માગતા હોય તેમણે 12 કલાકમાં પોતાનો પાક ખરાબ થયો હોવાનો દાવો રજૂ કરવાનો રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વિમો કરાવવાની છેલ્લી તારીખ 31 જૂલાઈ સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે. આમ જે ખેડૂતોએ વિમો કરાવ્યો હશે તેમણે બેંકમાં જઈને કિસાન ક્રેડિટ કાર્ડની સાથે આધારકાર્ડ લિંક કરાવવું જરુરી છે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]