જાણો ક્યા ખેલાડીએ કહ્યું ‘હું કોઈથી નથી ડરતો, પણ વિરાટભાઈના ગુસ્સાથી ડર લાગે છે’.

|

Mar 24, 2019 | 11:33 AM

વિકેટકીપર બેટસમેન રીષભ પંતે કહ્યું કે હું કોઈનાથી નથી ડરતો પણ ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીના ગુસ્સાથી મને ડર લાગે છે. IPLની 12મી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમની પહેલી મેચ 24 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સની સામે છે. રીષભ પંતે જણાવ્યું કે જો તમે ભૂલ કરો છો અને કોઈ તમારાથી નારાજ થઈ જાય છે તો તે સારૂ […]

જાણો ક્યા ખેલાડીએ કહ્યું હું કોઈથી નથી ડરતો, પણ વિરાટભાઈના ગુસ્સાથી ડર લાગે છે.

Follow us on

વિકેટકીપર બેટસમેન રીષભ પંતે કહ્યું કે હું કોઈનાથી નથી ડરતો પણ ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીના ગુસ્સાથી મને ડર લાગે છે.

IPLની 12મી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમની પહેલી મેચ 24 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સની સામે છે. રીષભ પંતે જણાવ્યું કે જો તમે ભૂલ કરો છો અને કોઈ તમારાથી નારાજ થઈ જાય છે તો તે સારૂ છે કારણ કે તમે તમારી ભૂલથી જ કંઈક શીખી શકો છો.

TV9 Gujarati

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

 

 

રીષભ પંત ક્રિકેટના 3 ફોર્મેટમાં સારી ઈનિંગ્સ રમી ચૂક્યા છે અને મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃતિ પછી તેમની જગ્યા લેવા માટે તૈયાર છે. જ્યારે પંતે ઓસ્ટ્રેલિયાની વિરૂધ્ધ 4થી વન-ડે દરમ્યાન સ્ટમ્પિંગ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યારે વિરાટ કોહલી ગુસ્સે થયા હતા. ધોનીની ગેરહાજરી મેદાન પર જોવા મળી હતી. વિકેટની પાછળ ધોની જેવી હોંશિયારી રીષભ પંતમાં જોવા મળી ન હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article