વડાપ્રધાન મોદી પહોંચ્યા મનાલી, અટલ ટનલનું કરશે ઉદ્ઘાટન

વડાપ્રધાન મોદી આજે રોહતાંગમાં અટલ સુરંગનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન મોદી હાલ મનાલી પહોંચ્યા છે, તેમની સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પણ હાજર છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી કહ્યું કે અટલ ટનલ આ વિસ્તારમાં કનેક્ટિવિટીની એક મોટી સમસ્યાને હલ કરશે.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો […]

વડાપ્રધાન મોદી પહોંચ્યા મનાલી, અટલ ટનલનું કરશે ઉદ્ઘાટન
| Updated on: Oct 03, 2020 | 10:26 AM

વડાપ્રધાન મોદી આજે રોહતાંગમાં અટલ સુરંગનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન મોદી હાલ મનાલી પહોંચ્યા છે, તેમની સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પણ હાજર છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી કહ્યું કે અટલ ટનલ આ વિસ્તારમાં કનેક્ટિવિટીની એક મોટી સમસ્યાને હલ કરશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો