મહારાષ્ટ્રના રત્નાગીરીમાં MIDC ની ફાર્મા કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ સવારે 11 કલાકે લાગી હતી, તે સમયે આ કંપનીમાં 8 મજૂરો કામ કરતા હતા. તમામ મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા હતા. ફાયર બ્રિગેડ આગ પર કાબુ મેળવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
આ પણ વાંચો: TV9 IMPACT : સુરતમાં TV9ના અહેવાલ બાદ તંત્ર સજાગ થયું, પોલીસ અને પાલિકા દ્વારા હીરાબજારો કરાયા બંધ