દીવડાઓ પ્રગટાવો પ્રભુ રામ ઘરે આવ્યા,અયોધ્યા નગરીમાં 3 લાખ 51 હજાર દીવા પ્રગટાવાયા,દિપ પ્રાગટ્યથી અદભૂત નજારો સર્જાયો

|

Aug 04, 2020 | 4:13 PM

દીવડાઓ પ્રગટાવો પ્રભુ રામ ઘરે આવ્યા છે. અયોધ્યા નગરી તો રામમય બની છે. ભૂમિપૂજન પહેલા અયોધ્યામાં તો દિવાળી આવી છે. ઘર ઘર ભગવાન રામ માટે દીવડાઓ પ્રગટાવાયા છે. શેરી હોય કે રસ્તા. જ્યાં જુઓ ત્યાં દિવાળી જેવો માહોલ છે. રસ્તા પર પણ લોકોએ દીવા પ્રગટાવ્યા છે. અયોધ્યા નગરીમાં 3 લાખ 51 હજાર દીવા પ્રગટાવાયા છે. […]

દીવડાઓ પ્રગટાવો પ્રભુ રામ ઘરે આવ્યા,અયોધ્યા નગરીમાં 3 લાખ 51 હજાર દીવા પ્રગટાવાયા,દિપ પ્રાગટ્યથી અદભૂત નજારો સર્જાયો
http://tv9gujarati.in/divadao-pragtavo…-nazaro-sarjaayo/ ‎

Follow us on

દીવડાઓ પ્રગટાવો પ્રભુ રામ ઘરે આવ્યા છે. અયોધ્યા નગરી તો રામમય બની છે. ભૂમિપૂજન પહેલા અયોધ્યામાં તો દિવાળી આવી છે. ઘર ઘર ભગવાન રામ માટે દીવડાઓ પ્રગટાવાયા છે. શેરી હોય કે રસ્તા. જ્યાં જુઓ ત્યાં દિવાળી જેવો માહોલ છે. રસ્તા પર પણ લોકોએ દીવા પ્રગટાવ્યા છે. અયોધ્યા નગરીમાં 3 લાખ 51 હજાર દીવા પ્રગટાવાયા છે. જેનાથી અનોખો નજારો જોવા મળે છે. રસ્તા પર કેસરી પતાકા, પિતાંબરી ઘર અને દુકાનો અને તેમા પણ દિપ પ્રાગટ્યથી અદભૂત નજારો સર્જાયો છે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Next Article