દિલ્હીમાં કરોલબાગ ખાતેની હોટેલમાં ભીષણ આગ, 13 લોકોના મોત, 25 ફાયર ફાઇટર ઘટનાસ્થળે

|

Feb 12, 2019 | 4:25 AM

દિલ્હીના કરોલબાગમાં એક હોટેલમાં મંગળવારે વહેલી સવારે ભીષણ આગ લાગી ગઈ કે જેમાં 13 વ્યક્તિઓના મોત થઈ ગયાં. આગ લાગવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયું અને રાહત તથા બચાવ કાર્ય શરુ કરી દીધું. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ હોટેલમાંથી સાત લોકોને સલામત બહાર કાઢી લેવાયા છે. Web Stories View more આજનું રાશિફળ […]

દિલ્હીમાં કરોલબાગ ખાતેની હોટેલમાં ભીષણ આગ, 13 લોકોના મોત, 25 ફાયર ફાઇટર ઘટનાસ્થળે

Follow us on

દિલ્હીના કરોલબાગમાં એક હોટેલમાં મંગળવારે વહેલી સવારે ભીષણ આગ લાગી ગઈ કે જેમાં 13 વ્યક્તિઓના મોત થઈ ગયાં.

આગ લાગવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયું અને રાહત તથા બચાવ કાર્ય શરુ કરી દીધું. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ હોટેલમાંથી સાત લોકોને સલામત બહાર કાઢી લેવાયા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કરોલબાગ ખાતેની અર્પિત પૅલેસ હોટેલમાં આ આગ લાગી હતી કે જેને ઓલવવા ફાયર બ્રિગેડની 26 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ. હોટેલમાં 40 રૂમ્સ છે. આગમાંથી જે 7 લોકોને બચાવવામાં આવ્યા, તેમાં કેરળના એક જ પરિવારના 7 લોકો છે.

આગનું કારણ શૉર્ટ સર્કિટ બતાવાયું છે. મૃતકોમાં એક બાળક, એક મહિલા અને 6 પુરુષોનો સમાવેશ થાય છે.

[yop_poll id=1336]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:04 am, Tue, 12 February 19

Next Article