
કેન્દ્ર સરકાર જાતિ વ્યવસ્થામાં સામાજિક દૂષણોને દૂર કરવા અને આંતરજાતિય લગ્નને પ્રોત્સાહન આપવા યોજના ચલાવી રહી છે. જે અંતર્ગત કોઈ દલિત વ્યક્તિ સાથે આંતરજાતિય લગ્ન કરવાના પ્રોત્સાહન રૂપે મોદી સરકાર 2 લાખ 50 હજાર રૂપિયા ભેટ આપે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ આર્થિક મદદ ડો.આંબેડકર સ્કિમ ફોર સોશિયલ ઈન્ટીગ્રેસન થ્રુ ઈન્ટરકાસ્ટ મેરેજ અંતર્ગત આપવામાં આવે છે. આ યોજનાની શરૂઆત 2013માં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારમાં થઈ હતી. જે સમયે મનમોહન સિંહ પ્રધાનમંત્રી હતા. આ યોજના આજે પણ ચાલી રહી છે. યોજનાના લાભાર્થી બનવા માટે કેટલીક શરતો લાગુ છે. આ યોજનાનો હેતુ જાતિ વ્યવસ્થાના દૂષણને દૂર કરવા અને સમાજ વ્યવસ્થામાં પોતાની અલગ જગ્યા બનાવનારા યુવાનોને પ્રોત્સાહિત કરવાનો છો. આંતરજાતિય લગ્નની સહાય માટે બે રીતે આવેદન કરી શકાય છે.
1. નવદંપતી પોતાના વિસ્તારના સાંસદ અથવા ધારાસભ્યની ભલામણ સાથે અરજીનું ફોર્મ ડો.આંબેડકર ફાઉન્ડેશનને મોકલી શકે છે.
2. અરજીનું ફોર્મ ભરીને રાજ્ય સરકાર અથવા જિલ્લા પ્રશાસનને પણ આપી શકે છે. જે બાદ રાજ્ય સરકાર અથવા તંત્રની ભલામણ સાથે ફોર્મ ડૉ.આંબેડકર ફાઉન્ડેશનને મોકલી દે છે.
કોણ આ યોજનાનો લાભાર્થી બની શકે છે
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અરજી સાથે આ પુરાવા આપવા જરૂરી