Budget 2021: કરદાતાઓ માટે કરવામાં આવી આ 5 મોટી જાહેરાત, જેનો મળશે તમને સીધો લાભ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે કેન્દ્રીય બજેટ 2021-22 રજૂ કર્યું છે. આવામાં જણાવી દઈએ કે નવા બજેટથી સામાન્ય માણસને કયા મોટા પાંચ ફાયદા થવા જઈ રહ્યા છે.

| Edited By: | Updated on: Feb 01, 2021 | 4:33 PM
4 / 5
સરકારે હોમ લોનના વ્યાજ પર 1.5 લાખ રૂપિયાની છૂટ લંબાવવામાં આવી છે. જો તમે હોમ લોન લો છો, તો તમને હોમ લોનના વ્યાજ પર દોઢ લાખ સુધીની ટેક્સ છૂટ મળશે. જો તમે માર્ચ 2022 સુધીમાં ઘર ખરીદો છો તો તમને લોન પર આ સુવિધા મળશે. આને કારણે હોમ લોન લેનારા લોકોને ટેક્સમાં લાભ મળશે.

સરકારે હોમ લોનના વ્યાજ પર 1.5 લાખ રૂપિયાની છૂટ લંબાવવામાં આવી છે. જો તમે હોમ લોન લો છો, તો તમને હોમ લોનના વ્યાજ પર દોઢ લાખ સુધીની ટેક્સ છૂટ મળશે. જો તમે માર્ચ 2022 સુધીમાં ઘર ખરીદો છો તો તમને લોન પર આ સુવિધા મળશે. આને કારણે હોમ લોન લેનારા લોકોને ટેક્સમાં લાભ મળશે.

5 / 5
હજી સુધી નાની શાળાઓ અને હોસ્પિટલો ચલાવતા લોકોને 1 કરોડ સુધીની ટર્નઓવરમાં મુક્તિ મળતી હતી. જે વધારીને 5 કરોડ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ઘણાબધાને લાભ થશે.

હજી સુધી નાની શાળાઓ અને હોસ્પિટલો ચલાવતા લોકોને 1 કરોડ સુધીની ટર્નઓવરમાં મુક્તિ મળતી હતી. જે વધારીને 5 કરોડ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ઘણાબધાને લાભ થશે.