
સરકારે હોમ લોનના વ્યાજ પર 1.5 લાખ રૂપિયાની છૂટ લંબાવવામાં આવી છે. જો તમે હોમ લોન લો છો, તો તમને હોમ લોનના વ્યાજ પર દોઢ લાખ સુધીની ટેક્સ છૂટ મળશે. જો તમે માર્ચ 2022 સુધીમાં ઘર ખરીદો છો તો તમને લોન પર આ સુવિધા મળશે. આને કારણે હોમ લોન લેનારા લોકોને ટેક્સમાં લાભ મળશે.

હજી સુધી નાની શાળાઓ અને હોસ્પિટલો ચલાવતા લોકોને 1 કરોડ સુધીની ટર્નઓવરમાં મુક્તિ મળતી હતી. જે વધારીને 5 કરોડ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ઘણાબધાને લાભ થશે.