મોદી સરકારનો EXPRESS પ્લાન, 120 KMPHની સ્પીડમાં દોડાવી શકશો ગાડી, જાણો ગુજરાતમાં ક્યાં બનશે એક્સપ્રેસ-વે ?

|

Jan 21, 2019 | 10:58 AM

મોદી સરકાર ભારતમાલા પ્રોજેક્ટના બીજા તબક્કામાં 3 હજાર કિલોમીટરના એક્સપ્રેસ-વે બનાવવાની તૈયારી કરી રહી છે. આ એક્સપ્રેસ-વે પર લગભગ 4 હજાર કિલોમીટરના નવા ગ્રીનફીલ્ડ હવાઈ બનાવવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. પ્રોજેક્ટની શરુઆત પહેલા ભારતીય નેશનલ હાઈવે ઑથોરિટી (NHAI)એ હવે જરૂરી તૈયારીઓ શરુ કરી દિધી છે. Web Stories View more 3 વર્ષમાં આપ્યું 35% થી વધુ […]

મોદી સરકારનો EXPRESS પ્લાન, 120 KMPHની સ્પીડમાં દોડાવી શકશો ગાડી, જાણો ગુજરાતમાં ક્યાં બનશે એક્સપ્રેસ-વે ?

Follow us on

મોદી સરકાર ભારતમાલા પ્રોજેક્ટના બીજા તબક્કામાં 3 હજાર કિલોમીટરના એક્સપ્રેસ-વે બનાવવાની તૈયારી કરી રહી છે.

આ એક્સપ્રેસ-વે પર લગભગ 4 હજાર કિલોમીટરના નવા ગ્રીનફીલ્ડ હવાઈ બનાવવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. પ્રોજેક્ટની શરુઆત પહેલા ભારતીય નેશનલ હાઈવે ઑથોરિટી (NHAI)એ હવે જરૂરી તૈયારીઓ શરુ કરી દિધી છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

આ પણ વાંચો : લોકસભા ચૂંટણી 2019માં ફરી એક વાર થશે બાહુબલી 2 એટલે મોદીની PM તરીકે વાપસી, મોદીની કુંડળી મુજબ 25 ફેબ્રુઆરી બાદ ફરી શરુ થશે ‘મોદી લહેર’

મોદી સરકાર વર્ષ 2024 સુધી જે 3 હજાર કિલોમીટરના એક્સપ્રેસ-વે બનાવવાની તૈયારી કરી રહી છે, તેના હેઠળ વારાણસી-રાંચી-કોલકાતા, ઇંદોર-મુંબઈ, બેંગલુરૂ-પુણે અને ચેન્નઈ-ત્રિચિ એક્સપ્રેસ-વેનો પ્રસ્તાવ છે.

સરકારે આ એક્સપ્રેસ-વે પર વાહનોની ગતિ મર્યાદા 120 મીટર પ્રતિ કલાકની રાખવાનું નક્કી કર્યું છે એટલે કે આપ આ એક્સપ્રેસ-વે પર 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહનો દોડાવી શકશો. તેના માટે ટુંકમાં જ ડીપીઆર નિર્માણનું કામ પણ શરુ કરવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો : MPમાં 30 વર્ષોથી આ SEAT જીતવા માટે તલસી રહેલી કૉંગ્રેસ ઝાલવા જઈ રહી છે કરીના કપૂરનો હાથ, ભોપાલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે કરીના ?

આ ઉપરાંત સરકારે કેટલાક શહેરો વચ્ચે 4 હજાર કિલોમીટરના નવા ગ્રીનફીલ્ડ હાઈવે બનાવવાની પણ તૈયારી શરુ કરી છે. તેના હેઠળ પટણાથી રાઉરકેલા, ઝાંસીથી રાયપુર, સોલાપુરથી બેલગામ, ગોરખપુરથી બરેલી અને વારાણસીથી ગોરખપુર વચ્ચે નવા હાઈવે બનાવવામાં આવશે. આ શહેરો વચ્ચે હાલના રોડ કૉરિડોરનું વિસ્તરણ કરવાની જગ્યાએ હવે ગ્રીનફીલ્ડ હાઈવે શરુ થશે કે જેથી જમીન સંપાદનમાં થતો વિલંબ, જમીન હાસલ કરવા માટે આપવી પડતી વધુ કિંમત અને દબાણ ખસેડવા જેવી સમસ્યાઓથી બચી શકાશે.

[yop_poll id=717]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article