Bank holidays in may 2021 in India : આગામી 17 દિવસમાં 6 દિવસ બેંકો રહેશે બંધ

|

May 13, 2021 | 6:54 PM

મે મહિનામાં બેંકો કુલ 12 દિવસ બંધ રહેશે, જેમાંથી કેટલીક રજાઓ પહેલા જ પસાર થઈ ગઈ છે.

1 / 6
File Image

File Image

2 / 6
State Bank of India

State Bank of India

3 / 6
13 મે ના રોજ ઇદ-ઉલ-ફિતર હોવાથી બેંકો બંધ રહેશે. આ દિવસે બેલામપુર, જમ્મુ, કોચ્ચિ, મુંબઇ, નાગપુર, શ્રીનગર અને તિરુવનંતપુરમની બેંકો બંધ રહેશે

13 મે ના રોજ ઇદ-ઉલ-ફિતર હોવાથી બેંકો બંધ રહેશે. આ દિવસે બેલામપુર, જમ્મુ, કોચ્ચિ, મુંબઇ, નાગપુર, શ્રીનગર અને તિરુવનંતપુરમની બેંકો બંધ રહેશે

4 / 6
14 મેના રોજ ભગવાન શ્રી પરશુરામ જયંતી, રમજાન ઈદ, બસાવા જયંતી, અક્ષય તૃતીયા તહેવાર છે. બેલમપુર, જમ્મુ, કોચી, મુંબઇ, નાગપુર, શ્રીનગર, તિરુવનંતપુરમની બેંક શાખાઓ આ દિવસે બંધ રહેશે.

14 મેના રોજ ભગવાન શ્રી પરશુરામ જયંતી, રમજાન ઈદ, બસાવા જયંતી, અક્ષય તૃતીયા તહેવાર છે. બેલમપુર, જમ્મુ, કોચી, મુંબઇ, નાગપુર, શ્રીનગર, તિરુવનંતપુરમની બેંક શાખાઓ આ દિવસે બંધ રહેશે.

5 / 6
આ ઉપરાંત રવિવાર, 16 અને 23 મે ના રોજ રવિવાર અને 22 મી મેના રોજ ચોથો શનિવાર હોવાથી બેંક બંધ રહેશે

આ ઉપરાંત રવિવાર, 16 અને 23 મે ના રોજ રવિવાર અને 22 મી મેના રોજ ચોથો શનિવાર હોવાથી બેંક બંધ રહેશે

6 / 6
26 મે ના રોજ બુદ્ધ પૂર્ણિમા છે. અગરતલા, બેલાપુર, ભોપાલ, ચંદીગઢ, દેહરાદૂન, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, રામપુર, રાંચી, સિમલા અને શ્રીનગરમાં બેંક શાખાઓ આ દિવસે બંધ રહેશે. આ સિવાય 30 મી મેના રોજ રવિવારે બધે બેંકો બંધ રહેશે.

26 મે ના રોજ બુદ્ધ પૂર્ણિમા છે. અગરતલા, બેલાપુર, ભોપાલ, ચંદીગઢ, દેહરાદૂન, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, રામપુર, રાંચી, સિમલા અને શ્રીનગરમાં બેંક શાખાઓ આ દિવસે બંધ રહેશે. આ સિવાય 30 મી મેના રોજ રવિવારે બધે બેંકો બંધ રહેશે.

Next Photo Gallery