BANASKANTHA : બનાસ ડેરી PM મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પ્લાન્ટ સ્થાપશે

|

Sep 05, 2021 | 10:29 AM

બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સહિત બોર્ડ ડિરેક્ટરો વારાણસી પહોંચ્યા છે. આ તમામે વારાણસીના સંભવિત પ્લાન્ટના સ્થળની મુલાકાત લીધી છે.

BANASKANTHA : બનાસ ડેરી PM મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પ્લાન્ટ સ્થાપશે
Banas Dairy to set up plant in PM Modi's constituency Varanasi

Follow us on

BANASKANTHA : બનાસ ડેરી PM મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પ્લાન્ટ સ્થાપશે.પશુપાલકોને લાભ મળે તે માટે બનાસ ડેરી વારાણસીમાં નવો પ્લાન્ટ સ્થાપશે. આ પ્લાન્ટ પ્લાન્ટ માટે જમીનની ફાળવણી થતા જ ડેરીની ટિમ વારાણસી પહોંચી છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સહિત બોર્ડ ડિરેક્ટરો વારાણસી પહોંચ્યા છે. આ તમામે વારાણસીના સંભવિત પ્લાન્ટના સ્થળની મુલાકાત લીધી છે.

આ અંગે ટ્વીટ કરતા બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ લખ્યું કે, ભારતની આધ્યાત્મિક રાજધાની અને વડાપ્રધાન મોદીના મતવિસ્તારમાં વારાણસી બનાસ ડેરીનો નવો પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે તે જમીનની મેં બોર્ડ ડિરેક્ટરોની આખી ટીમ સાથે મુલાકાત લીધી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Published On - 10:19 am, Sun, 5 September 21

Next Article