અમિત શાહનું મિશન બંગાળ, શાહે કવિ રવિન્દ્રનાથ ટાગોરને અર્પી શ્રદ્ધાંજલિ

|

Dec 20, 2020 | 2:06 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના બંગાળ પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે ગૃહપ્રધાન અમિત શાહે જગવિખ્યાત કવિ રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ અર્પી હતી. અહીં, ઢોલ-નગારા સાથે અમિત શાહનું સ્વાગત કરાયું હતું.

અમિત શાહનું મિશન બંગાળ, શાહે કવિ રવિન્દ્રનાથ ટાગોરને અર્પી શ્રદ્ધાંજલિ

Follow us on

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના બંગાળ પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે ગૃહપ્રધાન અમિત શાહે જગવિખ્યાત કવિ રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ અર્પી હતી. અહીં, ઢોલ-નગારા સાથે અમિત શાહનું સ્વાગત કરાયું હતું.

Published On - 2:02 pm, Sun, 20 December 20

Next Article