જાણો અંબાણી પરિવારે આકાશ અંબાણીના લગ્નની પહેલી કંકોત્રી ક્યાં મંદિરમાં ચઢાવી?

ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના લગ્ન 9 માર્ચે થનારાં છે. આજે મુકેશ અંબાણી, આકાશ અંબાણી અને નીતા અંબાણી લગ્નની કંકોત્રી લઈને મુંબઈના સિદ્ધીવિનાયક મંદિરે પહોંચ્યા હતાં. આકાશ અંબાણી અને શ્લોકા 9 માર્ચના રોજ લગ્ન કરવા જઈ રહ્યાં છે અને તેને લઈને તેના પરિવારમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લગ્ન ત્રણ દિવસ સુધી […]

જાણો અંબાણી પરિવારે આકાશ અંબાણીના લગ્નની પહેલી કંકોત્રી ક્યાં મંદિરમાં ચઢાવી?
| Updated on: Feb 11, 2019 | 4:00 PM

ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના લગ્ન 9 માર્ચે થનારાં છે. આજે મુકેશ અંબાણી, આકાશ અંબાણી અને નીતા અંબાણી લગ્નની કંકોત્રી લઈને મુંબઈના સિદ્ધીવિનાયક મંદિરે પહોંચ્યા હતાં.

આકાશ અંબાણી અને શ્લોકા 9 માર્ચના રોજ લગ્ન કરવા જઈ રહ્યાં છે અને તેને લઈને તેના પરિવારમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લગ્ન ત્રણ દિવસ સુધી ચાલશે અને તેનું આયોજન જિયો ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.

TV9 Gujarati

 

ડિસેમ્બરમાં આકાશની બહેન દિશા અંબાણીના લગ્ન થયાં હતાં. આકાશ અને શ્લોકાની સગાઈ 2018ના વર્ષમાં થઈ હતી અને હાલ તેના લગ્નની પ્રથમ કંકોત્રી નીતા અંબાણી અને મુકેશ અંબાણી સિદ્ધીવિનાયક મંદિરમાં મુકવા આવ્યાં હતાં. આકાશ પણ તેની સાથે હતો. તેમની સાથે ઈશા અંબાણીના સસરા પીરામલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આમ અંબાણી પરિવારે લગ્નની પહેલી કંકોત્રી સિદ્ધીવિનાયક ગણેશ મંદિર ખાતે ચઢાવી હતી.

[yop_poll id=1330]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]