અભિનેત્રીમાંથી સાંસદ બનેલી નુસરત જહાંને શપથ લેવા માટે જવાનું હતું સંસદ પણ પહોંચી ગઈ લગ્ન મંડપમાં અને લઈ લીધા સાત ફેરા, જુઓ PHOTOS

|

Jun 20, 2019 | 8:35 AM

અભિનેત્રીમાંથી તૃણમૂલ કોંગ્રેસ(TMC)ની ટિકિટ પરથી નેતા બની લોકસભા ચૂંટણીમાં જીતીને સાંસદ પહોંચેલી અભિનેત્રી નુસરત જહાંએ કોલકાતાના બિઝનેસમેન નિખિલ જૈનની સાથે લગ્ન કરી લીધા છે. બંનેની મુલાકાત દુર્ગા પૂજા દરમિયાન વર્ષ 2018માં થઈ હતી. બંનેની પ્રથમ મુલાકાત પ્રેમમાં બદલાઈ અને બંનેએ 1 વર્ષની અંદર લગ્ન કરવાનો નિર્ણય લીધો. નુસરત જહાં અને નિખિલ જૈનના લગ્નની તસવીરો સોશિયલ […]

અભિનેત્રીમાંથી સાંસદ બનેલી નુસરત જહાંને શપથ લેવા માટે જવાનું હતું સંસદ પણ પહોંચી ગઈ લગ્ન મંડપમાં અને લઈ લીધા સાત ફેરા, જુઓ PHOTOS

Follow us on

અભિનેત્રીમાંથી તૃણમૂલ કોંગ્રેસ(TMC)ની ટિકિટ પરથી નેતા બની લોકસભા ચૂંટણીમાં જીતીને સાંસદ પહોંચેલી અભિનેત્રી નુસરત જહાંએ કોલકાતાના બિઝનેસમેન નિખિલ જૈનની સાથે લગ્ન કરી લીધા છે. બંનેની મુલાકાત દુર્ગા પૂજા દરમિયાન વર્ષ 2018માં થઈ હતી.

બંનેની પ્રથમ મુલાકાત પ્રેમમાં બદલાઈ અને બંનેએ 1 વર્ષની અંદર લગ્ન કરવાનો નિર્ણય લીધો. નુસરત જહાં અને નિખિલ જૈનના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને ફેન્સને સરપ્રાઈઝ આપી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

લગ્ન પહેલા મેહન્દી અને અન્ય રીવાજોથી જોડાયેલી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. નુસરત જહાંએ આ તસવીરો ફાધર્સ ડેના દિવસે જાતે શેર કરી હતી. નુસરત જહાંએ નિખિલ જૈન સાથે 19 જૂનના રોજ તુર્કીના બોડરમમાં લગ્ન કર્યા હતા.

લગ્નમાં પરિવારના સભ્યો અને નજીકના લોકો સામેલ થયા હતા. નિખિલ અને નુસરત જહાં બંનેના લગ્નના ડ્રેસ બોલિવુડના જાણીતા ડિઝાઈનર સબ્યસાચી મુખર્જીએ તૈયાર કર્યા છે. નુસરત જહાંના લગ્નમાં તેમની નજીકના સાંસદ મિમી ચક્રવર્તી પણ પહોંચ્યા હતા પણ તેમની તસવીરો સામે આવી નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

19 જૂનના રોજ લગ્ન કર્યા પછી હવે 5 જુલાઈના રોજ કોલકત્તામાં નુસરત અને નિખિલ જૈનનું રિસેપ્શન યોજાશે. પાર્ટીમાં ટોલીવુડ અને રાજકીય જગતના ઘણાં દિગ્ગજો પહોંચે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: VIDEO: જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article