આ દાંડીયાત્રામાં 81 ગાંધી-અનુયાયીઓ જોડાશે. 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી એ જ માર્ગ પર દાંડીયાત્રા આગળ વધશે.
5 / 6
આ કાર્યક્રમ અંતર્ગત સાબરમતી આશ્રમ નજીક સ્વ.વડાપ્રધાન મોરારજી દેસાઈની સમાધિના ‘અક્ષર ઘાટ’ નજીક એક ખાસ કાર્યક્રમ યોજાશે.
6 / 6
PM મોદીના આગમનને લઈને દાંડી પુલ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પુલની બંને તરફ હોર્ડિંગ લગાવાયા છે. દાંડીપુલ પર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાલીને શરૂ કરાવશે દાંડીયાત્રાનો પ્રારંભ.