75 years of India’s Independence: દાંડીયાત્રા દિવસ નિમિત્તે, સોળે શણગારે ખીલ્યું અમદાવાદ, જુઓ તસ્વીરો

|

Mar 12, 2021 | 10:43 AM

75 years of India's Independence Celebration: PM MODI આઝાદીના 75માં વર્ષની ઉજવણી રૂપે ‘અમૃત મહોત્સવ’ની શરૂઆત શુક્રવારે 12 માર્ચના રોજ Dandi Marchને લીલી ઝંડી બતાવી કરશે. આ નિમિત્તે સજેલું અમદાવાદ સોહામણું લાગી રહ્યું છે. જુઓ તસ્વીરો.

1 / 6
આજે એટલે કે 12 માર્ચના રોજ PM મોદી અમદાવાદ આવી રહ્યા છે. તેઓ ગાંધીઆશ્રમથી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવી યાત્રામાં ભાગ પણ લેવાના છે.

આજે એટલે કે 12 માર્ચના રોજ PM મોદી અમદાવાદ આવી રહ્યા છે. તેઓ ગાંધીઆશ્રમથી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવી યાત્રામાં ભાગ પણ લેવાના છે.

2 / 6
વડાપ્રધાન સાથે મુખ્યપ્રધાન તથા ભાજપ પ્રદેશ પ્રમુખ પણ ચાલશે. 6 એપ્રિલ સુધી આ દાંડીયાત્રા ચાલશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દાંડી ખાતે સમાપન કરાવશે. યાત્રા દરમિયાન અન્ય રાજ્યના પ્રધાનો પણ આ કાર્યક્રમમાં જોડાશે.

વડાપ્રધાન સાથે મુખ્યપ્રધાન તથા ભાજપ પ્રદેશ પ્રમુખ પણ ચાલશે. 6 એપ્રિલ સુધી આ દાંડીયાત્રા ચાલશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દાંડી ખાતે સમાપન કરાવશે. યાત્રા દરમિયાન અન્ય રાજ્યના પ્રધાનો પણ આ કાર્યક્રમમાં જોડાશે.

3 / 6
આ તરફ ગાંધી આશ્રમમાં તેમજ રિવર ફ્રન્ટ અને અન્ય જગ્યાઓએ પણ તમામ તૈયારીઓને પૂર્ણ કરાઇ છે. અમદાવાદ આ તૈયારીઓમાં સોહામણું લાગી રહ્યું છે. ઠેર ઠેર લાઈટિંગ વ્યવસ્થાનો નજારો અદ્દભુત લાગી રહ્યો છે.

આ તરફ ગાંધી આશ્રમમાં તેમજ રિવર ફ્રન્ટ અને અન્ય જગ્યાઓએ પણ તમામ તૈયારીઓને પૂર્ણ કરાઇ છે. અમદાવાદ આ તૈયારીઓમાં સોહામણું લાગી રહ્યું છે. ઠેર ઠેર લાઈટિંગ વ્યવસ્થાનો નજારો અદ્દભુત લાગી રહ્યો છે.

4 / 6
આ દાંડીયાત્રામાં 81 ગાંધી-અનુયાયીઓ જોડાશે. 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી એ જ માર્ગ પર દાંડીયાત્રા આગળ વધશે.

આ દાંડીયાત્રામાં 81 ગાંધી-અનુયાયીઓ જોડાશે. 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી એ જ માર્ગ પર દાંડીયાત્રા આગળ વધશે.

5 / 6
આ કાર્યક્રમ અંતર્ગત સાબરમતી આશ્રમ નજીક સ્વ.વડાપ્રધાન મોરારજી દેસાઈની સમાધિના ‘અક્ષર ઘાટ’ નજીક એક ખાસ કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમ અંતર્ગત સાબરમતી આશ્રમ નજીક સ્વ.વડાપ્રધાન મોરારજી દેસાઈની સમાધિના ‘અક્ષર ઘાટ’ નજીક એક ખાસ કાર્યક્રમ યોજાશે.

6 / 6
PM મોદીના આગમનને લઈને દાંડી પુલ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પુલની બંને તરફ હોર્ડિંગ લગાવાયા છે. દાંડીપુલ પર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાલીને શરૂ કરાવશે દાંડીયાત્રાનો પ્રારંભ.

PM મોદીના આગમનને લઈને દાંડી પુલ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પુલની બંને તરફ હોર્ડિંગ લગાવાયા છે. દાંડીપુલ પર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાલીને શરૂ કરાવશે દાંડીયાત્રાનો પ્રારંભ.

Next Photo Gallery