VIDEO: અમદાવાદ-ઉદેપુર હાઈ-વે પર ગોજારો અકસ્માત, દૂર્ઘટનામાં 4 લોકોના ઘટનાસ્થળ પર મોત

અમદાવાદ-ઉદેપુર હાઈવે પર ગોજારો અકસ્માત સર્જાયો છે. આ દૂર્ઘટનામાં 4 લોકોના ઘટના સ્થળ પર મોત નિપજ્યા છે. તો 3 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે ખેંચતાણ, સંજય રાઉતે કહ્યું કે, અમારી પાસે વિક્લપ છે Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

VIDEO: અમદાવાદ-ઉદેપુર હાઈ-વે પર ગોજારો અકસ્માત, દૂર્ઘટનામાં 4 લોકોના ઘટનાસ્થળ પર મોત
| Updated on: Oct 29, 2019 | 7:10 AM

અમદાવાદ-ઉદેપુર હાઈવે પર ગોજારો અકસ્માત સર્જાયો છે. આ દૂર્ઘટનામાં 4 લોકોના ઘટના સ્થળ પર મોત નિપજ્યા છે. તો 3 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે ખેંચતાણ, સંજય રાઉતે કહ્યું કે, અમારી પાસે વિક્લપ છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દિવાળીના વેકેશનમાં ગુજરાતી પરિવાર રાજસ્થાન જઈ રહ્યો હતો. ત્યારે પીપલી ગામ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા આ દૂર્ઘટના બની હતી. અચનાક બનેલી આ ઘટના બાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો