સેનાને પુલવામા આતંકી હુમલાના આ એક મુખ્ય કાવતરાખોરની પણ છે તલાશ, તેના સુધી પહોંચવા તેના સાથીઓ પર કસાયો સકંજો, 23 શંકાસ્પદોની અટકાયત

પુલવામા આતંકી હુમલા બાદ એક તરફ સલામતી દળોએ આતંકીઓ વિરુદ્ધ ઑપરેશન્સ શરુ કર્યા છે, તો ગ્રાઉંડ ઝીરો ઉપર આતંકીઓના સાથીઓ પર સકંજો કસવામાં આવી રહ્યો છે. TV9 Gujarati   એક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતીય સુરક્ષા દળોએ 14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામા આતંકી હુમલા બાદ અત્યાર સુધી 23 શંકાસ્પદોની અટકાયત કરી છે. જે લોકોની અટકાયત કરાઈ છે, […]

સેનાને પુલવામા આતંકી હુમલાના આ એક મુખ્ય કાવતરાખોરની પણ છે તલાશ, તેના સુધી પહોંચવા તેના સાથીઓ પર કસાયો સકંજો, 23 શંકાસ્પદોની અટકાયત
| Updated on: Feb 18, 2019 | 7:06 AM

પુલવામા આતંકી હુમલા બાદ એક તરફ સલામતી દળોએ આતંકીઓ વિરુદ્ધ ઑપરેશન્સ શરુ કર્યા છે, તો ગ્રાઉંડ ઝીરો ઉપર આતંકીઓના સાથીઓ પર સકંજો કસવામાં આવી રહ્યો છે.

TV9 Gujarati

 

એક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતીય સુરક્ષા દળોએ 14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામા આતંકી હુમલા બાદ અત્યાર સુધી 23 શંકાસ્પદોની અટકાયત કરી છે. જે લોકોની અટકાયત કરાઈ છે, તે તમામના સંબંધ જૈશ એ મોહમ્મદ (JEM) જેવા આતંકવાદી સંગઠનો સાથે હતો.

રાષ્ટ્રીય તપાસ એજંસી (NIA)એ અકટમાં લેવાયેલા 23 શંકાસ્પદોની રવિવારે આકરી પૂછપરછ કરી. સૂત્રોના જણાવ્યા મુજબ સલામતી દળોનો પ્રયત્ન છે કે આ શંકાસ્પદો વડે કાશ્મીરમાં મોજૂદ જૈશના સરગનાઓ સુધી પહોંચી શકાય. સલામતી દળોની નજર હાલ જૈશના કમાંડર મોહમ્મદ ઉમર પર છે કે જે પુલવામા આતંકી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંનો એક છે. મોહમ્મદ ઉમરે જ પુલવામા આતંકી હુલમાના આત્મઘાતી હુમલાખોર આદિલ અહેમદ ડારને આતંકવાદી બનવા માટે ઉશ્કેર્યો હતો.

[yop_poll id=1552]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]