VIDEO: અમરનાથની યાત્રાએ ગયેલા 2 ગુજરાતી શ્રદ્ધાળુના મોત, હવાઈ માર્ગે મૃતદેહ વડોદરા પહોંચશે

|

Jul 11, 2019 | 6:07 AM

અમરનાથયાત્રાએ ગયેલા 2 ગુજરાતીઓના મોત નિપજ્યા છે. છેલ્લા 4 દિવસમાં 2 યાત્રાળુઓના મોત થયા છે. જેમાં તરસાલીગામના રસીક પટેલનું  હ્યદયરોગથી મોત થયું છે. તો વડોદરાના અંકિંત ચોકસીનું બ્રેન હેમરેજથી મોત થયું છે. ત્યારે આજે હવાઈમાર્ગે રસિકભાઈનો મૃતદેહ વડોદરા લાવવામાં આવશે. આ પણ વાંચોઃ VIDEO: વડોદરા એરપોર્ટ પર પેકેટમાં બોમ્બ એક્સપ્લોઝન પદાર્થ હોવાની શંકાએ પોલીસ દોડતી, તપાસમાં થયો […]

VIDEO: અમરનાથની યાત્રાએ ગયેલા 2 ગુજરાતી શ્રદ્ધાળુના મોત, હવાઈ માર્ગે મૃતદેહ વડોદરા પહોંચશે

Follow us on

અમરનાથયાત્રાએ ગયેલા 2 ગુજરાતીઓના મોત નિપજ્યા છે. છેલ્લા 4 દિવસમાં 2 યાત્રાળુઓના મોત થયા છે. જેમાં તરસાલીગામના રસીક પટેલનું  હ્યદયરોગથી મોત થયું છે. તો વડોદરાના અંકિંત ચોકસીનું બ્રેન હેમરેજથી મોત થયું છે. ત્યારે આજે હવાઈમાર્ગે રસિકભાઈનો મૃતદેહ વડોદરા લાવવામાં આવશે.

આ પણ વાંચોઃ VIDEO: વડોદરા એરપોર્ટ પર પેકેટમાં બોમ્બ એક્સપ્લોઝન પદાર્થ હોવાની શંકાએ પોલીસ દોડતી, તપાસમાં થયો આ ખુલાસો

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 5:57 am, Thu, 11 July 19

Next Article