VIDEO: અદનાન સામીને પદ્મ પુરસ્કારની જાહેરાત સામે MNSએ નોંધાવ્યો વિરોધ, સન્માન પાછુ લેવાની કરી અપીલ

|

Jan 26, 2020 | 3:16 PM

આજે સમગ્ર દેશમાં 71મો ગણતંત્ર દિવસ મનાવાઈ રહ્યો છે. ગણતંત્ર દિવસને લઇને શનિવારે પદ્મ શ્રી અને પદ્મ ભૂષણ એવોર્ડની જાહેરાત કરાઈ છે. કૂલ 118 લોકોને પદ્મ શ્રીથી નવાજવામાં આવ્યા જેમાં ગાયક અદનાન સામીનું નામ પણ સામેલ છે. આ પણ વાંચો: વિશ્વ વિખ્યાત ગુજરાતી આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને પદ્મભૂષણ સન્માનથી સન્માનિત કરવામાં આવશે Web Stories View more […]

VIDEO: અદનાન સામીને પદ્મ પુરસ્કારની જાહેરાત સામે MNSએ નોંધાવ્યો વિરોધ, સન્માન પાછુ લેવાની કરી અપીલ

Follow us on

આજે સમગ્ર દેશમાં 71મો ગણતંત્ર દિવસ મનાવાઈ રહ્યો છે. ગણતંત્ર દિવસને લઇને શનિવારે પદ્મ શ્રી અને પદ્મ ભૂષણ એવોર્ડની જાહેરાત કરાઈ છે. કૂલ 118 લોકોને પદ્મ શ્રીથી નવાજવામાં આવ્યા જેમાં ગાયક અદનાન સામીનું નામ પણ સામેલ છે.

આ પણ વાંચો: વિશ્વ વિખ્યાત ગુજરાતી આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને પદ્મભૂષણ સન્માનથી સન્માનિત કરવામાં આવશે

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

તેને લઇને રાજ ઠાકરેની પાર્ટી મનસે અદનાન સામીને પદ્મ શ્રી આપવા પર વિરોધ વ્યક્ત કર્યો. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની સિનેમાં વિંગના અધ્યક્ષ અમય ખોપકરે સવાલ કર્યો કે અદનાન સામીએ એવું તો શું કર્યું કે તેને પદ્મ શ્રી આપવામાં આવી રહ્યો છે. તેમણે સામીને પદ્મ શ્રી પર વિરોધ કર્યો અને સન્માન પાછુ લેવાની માગ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article