Gujarati NewsMumbaiMumbai ma bhare varsad na kaarne janjivan astvystpm modi e uddhv thakre sathe vaat kari ne adad ni aapikhatri
મુંબઈમાં પડી રહેલા સતત વરસાદનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી,કેન્દ્ર તરફથી જરૂરી તમામ મદદની ખાતરી આપી
મુંબઈમાં પડી રહેલા સતત વરસાદનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા NDRFની પણ મદદ લેવામાં આવી છે. મુબઈની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી છે અને મુંબઈમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિને લઈ વાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર તરફથી જરૂરી તમામ મદદની […]
મુંબઈમાં પડી રહેલા સતત વરસાદનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા NDRFની પણ મદદ લેવામાં આવી છે. મુબઈની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી છે અને મુંબઈમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિને લઈ વાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર તરફથી જરૂરી તમામ મદદની ખાતરી આપી છે અને સ્થિતિ પર નજર હોવાનું જણાવ્યું હતું.