મુંબઈમાં પડી રહેલા સતત વરસાદનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી,કેન્દ્ર તરફથી જરૂરી તમામ મદદની ખાતરી આપી

|

Aug 05, 2020 | 5:58 PM

મુંબઈમાં પડી રહેલા સતત વરસાદનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા NDRFની પણ મદદ લેવામાં આવી છે. મુબઈની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી છે અને મુંબઈમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિને લઈ વાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર તરફથી જરૂરી તમામ મદદની […]

મુંબઈમાં પડી રહેલા સતત વરસાદનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી,કેન્દ્ર તરફથી જરૂરી તમામ મદદની ખાતરી આપી
http://tv9gujarati.in/mumbai-ma-bhare-…ad-ni-aapikhatri/

Follow us on

મુંબઈમાં પડી રહેલા સતત વરસાદનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા NDRFની પણ મદદ લેવામાં આવી છે. મુબઈની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી છે અને મુંબઈમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિને લઈ વાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર તરફથી જરૂરી તમામ મદદની ખાતરી આપી છે અને સ્થિતિ પર નજર હોવાનું જણાવ્યું હતું.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Next Article