ઉદ્ધવ સરકારની કંગના સામે બદલો લેવાની કાર્યવાહી? અભિનેત્રીનો BMC તરફથી હેરાન કરવાનો આરોપ

અભિનેત્રી કંગના રનૌતે ઉદ્ધવ ઠાકરે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે BMC તરફથી તેને હેરાન કરવામાં આવે છે. મણીકર્ણીકા ફિલ્મસની ઓફિસમાં BMCની ટીમ પહોંચી છે. તમને જણાવી દઈએ કે આ ઓફિસ કંગના રનૌતની છે. આ બાબતે અભિનેત્રી કંગના રનૌત ટ્વીટ પણ કર્યા છે.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

ઉદ્ધવ સરકારની કંગના સામે બદલો લેવાની કાર્યવાહી? અભિનેત્રીનો BMC તરફથી હેરાન કરવાનો આરોપ
| Updated on: Sep 18, 2020 | 9:31 PM

અભિનેત્રી કંગના રનૌતે ઉદ્ધવ ઠાકરે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે BMC તરફથી તેને હેરાન કરવામાં આવે છે. મણીકર્ણીકા ફિલ્મસની ઓફિસમાં BMCની ટીમ પહોંચી છે. તમને જણાવી દઈએ કે આ ઓફિસ કંગના રનૌતની છે. આ બાબતે અભિનેત્રી કંગના રનૌત ટ્વીટ પણ કર્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 11:41 am, Mon, 7 September 20