મહારાષ્ટ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. આવતીકાલથી તમામ ધાર્મિક કાર્યક્રમો રદ રહેશે. સરકારી કામો અને જાહેર સભાઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. ફરીથી લોકડાઉનની સ્થિતિ ન આવે તેની તકેદારી રૂપે આ કડકાઈ દાખવવામાં આવી છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રની પ્રજાને સૂત્ર આપ્યું કે ‘માસ્ક પહેરો લોકડાઉન ટાળો’. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં છેલ્લા કેટલાક દિવસથી નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચો: ગીર-સોમનાથ: દીપડાનો 3 વર્ષીય બાળકી પર હુમલો, ગંભીર ઈજા થતાં બાળકીનું મોત
Published On - 11:55 pm, Sun, 21 February 21