મુંબઈ: નવજાત બાળકીને દેહવ્યાપારમાં ધકેલવા માગતા હતા, પોલીસે ઝડપી લીધા

|

Feb 01, 2020 | 4:18 PM

મુંબઇમાં રેડ લાઇટ એરિયામાં દેહ વ્યાપાર કરવા માટે એક નવજાત બાળકની તસ્કરી કરવામાં આવી હતી. આ ગુનાનો મુંબઈ પોલીસે પર્દાફાશ કર્યો છે.  પોલીસને માહિતી મળી હતી કે બાંદ્રા પશ્ચિમના કુરેશી નગરમાં કેટલાક લોકો નવજાત બાળકને દેહ વ્યાપાર માટે લાવી રહ્યા છે. પોલીસે આરોપી પાસેથી 15થી 20 દિવસની નવજાત બાળકીને છોડાવી હતી. Facebook પર તમામ મહત્વના […]

મુંબઈ:  નવજાત બાળકીને દેહવ્યાપારમાં ધકેલવા માગતા હતા, પોલીસે ઝડપી લીધા

Follow us on

મુંબઇમાં રેડ લાઇટ એરિયામાં દેહ વ્યાપાર કરવા માટે એક નવજાત બાળકની તસ્કરી કરવામાં આવી હતી. આ ગુનાનો મુંબઈ પોલીસે પર્દાફાશ કર્યો છે.  પોલીસને માહિતી મળી હતી કે બાંદ્રા પશ્ચિમના કુરેશી નગરમાં કેટલાક લોકો નવજાત બાળકને દેહ વ્યાપાર માટે લાવી રહ્યા છે. પોલીસે આરોપી પાસેથી 15થી 20 દિવસની નવજાત બાળકીને છોડાવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ પણ વાંચો :   શું મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર મુસ્લિમોને આપવા જઈ રહી છે 5 ટકા અનામત?

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article