Gujarati NewsMumbaiAishwarya rai ane aardhya bacchan negative aavta nanavati hospitalmathi raja aapi devai amitabh ane abhishek ni saarcar yathavat
ઐશ્વર્યા રાય અને આરાધ્યાએ કોરોનાનો માત આપી,બંનેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઈ,અમિતાભ અને અભિષેક બચ્ચનની સારવાર હજુ યથાવત
મુંબઈમાં કોરોનાની મહામારીમાં સામાન્ય હોય કે પછી સેલીબ્રિટી તમામ લોકો પોતાની સાજી રાખવા માટે ઝઝુમી રહ્યા છે ત્યારે અમિતાભ બચ્ચન અને તેમનું અડધું પરિવાર પણ આ બિમારીમાં સપડાઈ જતા હોસ્પિટલમાં દાખલ હતું. આ વચ્ચે મળતા સમાચાર પ્રમાણે ઐશ્વર્યા રાય અને આરાધ્યાએ કોરોનાનો માત આપી દીધી છે. ઐશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવતા બંનેને મુંબઈની […]
મુંબઈમાં કોરોનાની મહામારીમાં સામાન્ય હોય કે પછી સેલીબ્રિટી તમામ લોકો પોતાની સાજી રાખવા માટે ઝઝુમી રહ્યા છે ત્યારે અમિતાભ બચ્ચન અને તેમનું અડધું પરિવાર પણ આ બિમારીમાં સપડાઈ જતા હોસ્પિટલમાં દાખલ હતું. આ વચ્ચે મળતા સમાચાર પ્રમાણે ઐશ્વર્યા રાય અને આરાધ્યાએ કોરોનાનો માત આપી દીધી છે. ઐશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવતા બંનેને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે જયારે અમિતાભ બચ્ચન અને અભિષેક હજુ કોરોનાગ્રસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે.