વેલેન્ટાઈન ડે શા માટે મનાવવામાં આવે છે? જાણો રોચક ઈતિહાસ વિશે

|

Feb 10, 2020 | 3:30 PM

વેલેન્ટાઈન ડેને પ્રેમના દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 14 ફેબ્રુઆરીના દિવસે વેલેન્ટાઈન દિવસ મનાવવામાં આવે છે. વેલેન્ટાઈન ડે જેટલો પ્રખ્યાત છે તેનો ઈતિહાસ પણ તેટલો જ રોચક છે. લોકો આ દિવસે પોતાના પ્રેમનો એકરાર કરે છે. જાણીશું કે આ વેલેન્ટાઈન ડે ઉજવવાની કેવી રીતે શરૂઆત થઈ અને તેની ઉજવણી શા માટે કરવામાં આવે છે? Facebook […]

વેલેન્ટાઈન ડે શા માટે મનાવવામાં આવે છે? જાણો રોચક ઈતિહાસ વિશે

Follow us on

વેલેન્ટાઈન ડેને પ્રેમના દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 14 ફેબ્રુઆરીના દિવસે વેલેન્ટાઈન દિવસ મનાવવામાં આવે છે. વેલેન્ટાઈન ડે જેટલો પ્રખ્યાત છે તેનો ઈતિહાસ પણ તેટલો જ રોચક છે. લોકો આ દિવસે પોતાના પ્રેમનો એકરાર કરે છે. જાણીશું કે આ વેલેન્ટાઈન ડે ઉજવવાની કેવી રીતે શરૂઆત થઈ અને તેની ઉજવણી શા માટે કરવામાં આવે છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

આ પણ વાંચો :   Valentine Day Week: જાણો વેલેન્ટાઈન ડે વીકમાં કઈ તારીખે ક્યા દિવસની ઉજવણી કરાશે?

એવું માનવામાં આવે છે કે વેલેન્ટાઈન નામ મૂળ સંત વેલેન્ટાઈન પરથી ઉતરી આવ્યું છે. જો કે સંત વેલેન્ટાઈન વિશે કોઈ ચોક્કસ ઈતિહાસ ઉપલબ્ધ નથી. 1969માં કેથલિક ચર્ચે કુલ 11 વેલેન્ટાઈન સંત હોવાની વાત સ્વીકારી હતી અને તેમની યાદમાં જ આ દિવસ મનાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે સંત વેલેન્ટાઈને પોતાના મૃત્યુના સમયે જેલરની દીકરી જેકોબસને પોતાની આંખોનું દાન કર્યું. જેકોબસ અંધ હતી. આ બાદ સંતે એક પત્ર પણ લખ્યો અને તે પત્રમાં છેલ્લે લખ્યું હતું ‘વેલેન્ટાઈન’. આમ આ દિવસથી સંત વેલેન્ટાઈનની યાદમાં નિસ્વાર્થ ભાવે પ્રેમને યાદ કરીને વેલેન્ટાઈન દિવસની ઉજવણી કરવામાં આવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ સિવાય સંત વેલેન્ટાઈનનું વર્ણન 1260માં સંકલિત કરવામાં આવી પુસ્તક ઓરિયો ઓફ જેકોબસ ડી વોરાજીનમાં મળી આવે છે. ત્રીજી સદીમાં ક્લોડીયસ નામનો રાજા હતો અને તે માનતો હતો કે લગ્ન કરવાથી કે પ્રેમ કરવાથી પુરુષનું મગજ બગડી જાય છે. પુરુષ પોતાના લક્ષ્યાંકથી ભટકી જાય છે અને પોતાની શક્ત્તિઓને ખોઈ બેસે છે. આમ આ રાજાએ આદેશ કર્યો કે કોઈ સૈનિક લગ્ન કરી શકશે નહીં. આ આદેશની વિરોધમાં સંત વેલેન્ટાઈને લડત ચલાવી. સંત વેલેન્ટાઈને અધિકારીઓએ અને સૈનિકોના લગ્ન કરાવ્યા. ક્લોડિયસે આ વિરોધ સહન કર્યો નહીં અને સંત વેલેન્ટાઈને ફાંસીની સજા આપી. આમ સંત વેલેન્ટાઈનની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ અન્ય કહાનીઓ પણ વેલેન્ટાઈ બાબતે ચર્ચાઓમાં છે પણ અમે આ કહાનીની પૃષ્ટિ કરી શક્યા નથી. જેથી આ ચર્ચિત કહાનીને વેલેન્ટાઈન દિવસની ઉજવણી કરી તે બાબતે સામેલ કરવામાં આવી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article