તિથલના દરીયા કિનારે કડક પોલીસ બંદોબસ્ત

|

Jun 02, 2020 | 3:04 PM

નિસર્ગ વાવાઝોડાને લઈને વલસાડના તિથલ દરીયા કિનારે લોકોની અવરજવર બિલકુલ બંધ કરી દેવામાં આવી છે તેમજ કિનારા વિસ્તારમાં લોકોને કઈ રીતે સાવચેત કરવા તે માટે પોલીસ પ્રશાસન ખાસ કમર કસી રહ્યું છે. તિથલના દરીયા કિનારે મોટી સંખ્યામાં પોલીસ મુકી દેમાં આવી છે .. કેવા પ્રકારની છે વ્યવસ્થા, શું કહી રહ્યું છે તંત્ર એ અંગે જાણો […]

તિથલના દરીયા કિનારે કડક પોલીસ બંદોબસ્ત
http://tv9gujarati.in/tithal-na-dariya…police-bandobast/

Follow us on

નિસર્ગ વાવાઝોડાને લઈને વલસાડના તિથલ દરીયા કિનારે લોકોની અવરજવર બિલકુલ બંધ કરી દેવામાં આવી છે તેમજ કિનારા વિસ્તારમાં લોકોને કઈ રીતે સાવચેત કરવા તે માટે પોલીસ પ્રશાસન ખાસ કમર કસી રહ્યું છે. તિથલના દરીયા કિનારે મોટી સંખ્યામાં પોલીસ મુકી દેમાં આવી છે .. કેવા પ્રકારની છે વ્યવસ્થા, શું કહી રહ્યું છે તંત્ર એ અંગે જાણો અમારા સંવાદદાતા પાસેથી.

 

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Next Article