રાજકોટમાં અવિરત મેઘમહેરને લઈ ન્યારી ડેમનાં કુલ 5 દરવાજા 2 ફૂટ ખોલાયા,ઇશ્વરીયા,ન્યારા સહિતના ગામોને કરાયા એલર્ટ

|

Sep 20, 2020 | 10:15 PM

રાજકોટમાં વરસાદી માહોલ અને અવિરત મેઘ મહેરને લઈને શહેર પરથી જળ સંકટ તો દુર થઈ ગયું છે સાથે શહેર માટે અગત્યતા ધરાવતા આજી ડેમ બાદ હવે સારા સમાચાર ન્યારી ડેમથી પણ મળી રહ્યા છે કે જ્યાં ન્યારી-1 ડેમના વધુ બે દરવાજા ખોલવામાં આવ્યા છે. કુલ 5 દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. અગાઉ ત્રણ […]

રાજકોટમાં અવિરત મેઘમહેરને લઈ ન્યારી ડેમનાં કુલ 5 દરવાજા 2 ફૂટ ખોલાયા,ઇશ્વરીયા,ન્યારા સહિતના ગામોને કરાયા એલર્ટ
http://tv9gujarati.in/rajkot-ma-avirat…-ne-alert-karaya/

Follow us on

રાજકોટમાં વરસાદી માહોલ અને અવિરત મેઘ મહેરને લઈને શહેર પરથી જળ સંકટ તો દુર થઈ ગયું છે સાથે શહેર માટે અગત્યતા ધરાવતા આજી ડેમ બાદ હવે સારા સમાચાર ન્યારી ડેમથી પણ મળી રહ્યા છે કે જ્યાં ન્યારી-1 ડેમના વધુ બે દરવાજા ખોલવામાં આવ્યા છે. કુલ 5 દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. અગાઉ ત્રણ દરવાજા એક ફૂટ સુધી ખોલાયા હતા જેને લઈને ઇશ્વરીયા,ન્યારા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 2:05 pm, Tue, 18 August 20

Next Article