Gujarati NewsLatest newsMany passenger trains cancelled upto 15 apri north railway cancellled passenger trains till 15 aprils
આ રુટ પર જઈ રહ્યાં છો તો બીજી વ્યવસ્થા કરી લો, રેલવેએ 62 જેટલી ટ્રેનને કરી દીધી છે રદ્દ
નોર્થ રેલવે પોતાના નિર્માણ અને મેન્ટેનન્સની કામગીરીના લીધે 62 પૈસેંજર ટ્રેનને રદ કરી દીધી છે. આ ટ્રેન મોટાભાગે દિલ્હી અને યુપીથી ચાલનારી ટ્રેનો છે. દિલ્હી, યુપી અને હરિયાણાથી ચાલનારી 61 જેટલી ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત 2 ટ્રેનના રુટને તેના નિયમીત રુટ કરતાં નાનો કરી દેવાયો છે. કેટલીક ટ્રેનને અઠવાડિયા માટે રદ્દ કરી […]
Follow us on
નોર્થ રેલવે પોતાના નિર્માણ અને મેન્ટેનન્સની કામગીરીના લીધે 62 પૈસેંજર ટ્રેનને રદ કરી દીધી છે. આ ટ્રેન મોટાભાગે દિલ્હી અને યુપીથી ચાલનારી ટ્રેનો છે.
દિલ્હી, યુપી અને હરિયાણાથી ચાલનારી 61 જેટલી ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત 2 ટ્રેનના રુટને તેના નિયમીત રુટ કરતાં નાનો કરી દેવાયો છે. કેટલીક ટ્રેનને અઠવાડિયા માટે રદ્દ કરી દેવાઈ છે તો કેટલીક ટ્રેનને 6 દિવસ માટે રદ્દ કરાઈ છે. આ માટે જો કોઈ આ ટ્રેનના માધ્યમથી આગળના દિવસોમાં મુસાફરી કરવાના હોય તો તેને વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવી હિતાવહ છે.