જાણો શહીદ ભગતસિંહ કઈ ઘટનાના લીધે ક્રાંતિકારી બની ગયા હતા?

|

Sep 27, 2019 | 10:45 AM

ભગતસિંહને આજે પણ યુવાનો પોતાના આદર્શ માને છે. દેશના યુવાનોને ભગતસિંહમાં એક જુસ્સો અને ખુમારી દેખાઈ આવે છે. જાણીશું કે ભગતસિંહ સાથે એવી કઈ ઘટના હતી જેના લીધે તેઓ ક્રાંતિકારી બની ગયા અને આઝાદીની લડાઈમાં જોડાઈ ગયા. 28 સપ્ટેમ્બરના રોજ ભગતસિંહના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]

જાણો શહીદ ભગતસિંહ કઈ ઘટનાના લીધે ક્રાંતિકારી બની ગયા હતા?

Follow us on

ભગતસિંહને આજે પણ યુવાનો પોતાના આદર્શ માને છે. દેશના યુવાનોને ભગતસિંહમાં એક જુસ્સો અને ખુમારી દેખાઈ આવે છે. જાણીશું કે ભગતસિંહ સાથે એવી કઈ ઘટના હતી જેના લીધે તેઓ ક્રાંતિકારી બની ગયા અને આઝાદીની લડાઈમાં જોડાઈ ગયા. 28 સપ્ટેમ્બરના રોજ ભગતસિંહના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

આ પણ વાંચો :  VIDEO: ગુજરાતમાં પેટાચૂંટણી, અલ્પેશ ઠાકોરના સમર્થનમાં ઉતારશે ભાજપ પ્રદેશના આ નેતાઓ

ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર, 1907ના રોજ પંજાબમાં થયો હતો. અંગ્રેજી અધિકારી સૈંડર્સની હત્યાના આરોપમાં તેમને ફાંસી આપી દેવાઈ હતી. 23 માર્ચ, 1931ના રોજ તેમને લાહોરની જેલમાં ફાંસી આપવામાં આવી હતી જે જગ્યા હાલ પાકિસ્તાનમાં આવેલી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભગતસિંહને શહીદ-એ-આઝમના નામથી પણ ઓળખવામાં આવે છે. તેઓ 12 વર્ષની ઉંમરે ક્રાંતિકારી બની ગયા હતા. 13 એપ્રિલના રોજ જે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો અને અંગ્રજોએ જે બર્બરતા આચરી તેના લીધે ભગતસિંહ સમસમી ઉઠ્યા હતા. જલિયાવાલા બાગની ઘટનાએ ભગતસિંહનું મન પરિવર્તન કરાવી દીધું. આ ઘટનાને લીધે તેઓએ કોલેજનું ભણતર છોડી દીધું અને ભારતની આઝાદી માટે નૌજવાન ભારત સભાની સ્થાપના કરી. જે રીતે તેઓએ અંગ્રેજો સામે બાથ ભીડી તેને આજે પણ ભૂલી શકાય તેમ નથી.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article