અમરેલીના ખાંભા પંથકમાં ધોધમાર 5 ઈંચ વરસાદ ખાબક્યો. જેના પગલે ધાતરવડી નદી બે કાંઠે વહેલા લાગી. ધાતરવડી નદીના પ્રચંડ પ્રવાહમાં ભગવતી પરામાં પાર્ક કરાયેલી કાર પણ તણાઈ ગઈ. તો ખાંભાથી ઉના જવાનો માર્ગ બંધ થઈ ગયો છે. આ પણ વાંચો: રાજકોટને આજીએ કર્યા રાજી: રાજકોટનો આજીડેમ થયો ઓવરફ્લો, લોકોએ રજાના દિવસે માણી મોજ Web Stories […]
Follow us on
અમરેલીના ખાંભા પંથકમાં ધોધમાર 5 ઈંચ વરસાદ ખાબક્યો. જેના પગલે ધાતરવડી નદી બે કાંઠે વહેલા લાગી. ધાતરવડી નદીના પ્રચંડ પ્રવાહમાં ભગવતી પરામાં પાર્ક કરાયેલી કાર પણ તણાઈ ગઈ. તો ખાંભાથી ઉના જવાનો માર્ગ બંધ થઈ ગયો છે.