ધો.12 અને ગ્રેજ્યુએટ થયા પછી ઈન્ડિયન એરફોર્સમાં પાયલોટ કેવી રીતે બનવું, જુઓ VIDEO

|

Jun 14, 2019 | 2:08 PM

ભારતીય વાયુ સેનાની સાથે કામ કરવું એ ગૌરવની વાત છે. વાયુ સેનામાં મુખ્યત્વે ત્રણ વિભાગમાં કામ થાય છે જેમાં પાયલોટ બનવા માટે ફ્લાઈંગ બ્રાંચમાં જોડાવાનું રહે છે. ફ્લાઈંગ બ્રાંચની સાથે અન્ય બે બ્રાંચ જેવી કે ટેક્નિકલ અને ગ્રાઉન્ડ ડ્યુટીનો પણ સમાવેશ થાય છે.   Web Stories View more પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- […]

ધો.12 અને ગ્રેજ્યુએટ થયા પછી ઈન્ડિયન એરફોર્સમાં પાયલોટ કેવી રીતે બનવું, જુઓ VIDEO

Follow us on

ભારતીય વાયુ સેનાની સાથે કામ કરવું એ ગૌરવની વાત છે. વાયુ સેનામાં મુખ્યત્વે ત્રણ વિભાગમાં કામ થાય છે જેમાં પાયલોટ બનવા માટે ફ્લાઈંગ બ્રાંચમાં જોડાવાનું રહે છે. ફ્લાઈંગ બ્રાંચની સાથે અન્ય બે બ્રાંચ જેવી કે ટેક્નિકલ અને ગ્રાઉન્ડ ડ્યુટીનો પણ સમાવેશ થાય છે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ભારતીય વાયુ સેનામાં પાયલોટ બનવા માટે બે રસ્તાઓ છે જેમાં એક ધોરણ 12 સાયન્સ પછીનો છે તો બીજો રસ્તો ગ્રેજ્યુએટ થયા પછીનો છે. આવો સમજીએ કેવી અને કઈ પરિક્ષા બાદ પાયલોટ બની શકાય.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ગ્રેજ્યુએશન પછી પાયલોટ કેવી રીતે બની શકાય?

 

આ પણ વાંચો: રાજસ્થાનમાં સરકાર બદલવાની સાથે જ દેશના શહીદો હવે નથી રહ્યાં ‘વીર’

જો તમે ગ્રેજ્યૂએટ છો તો તમારા માટે વાયુ સેનામાં પાયલોટ બનવાનો મોકો છે. વાયુસેના દ્વારા એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ એટલે કે AFCAT(એફકેટ)નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. CDS એટલે કે કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસ પરિક્ષા આપીને પણ તમે વાયુ સેનાની ફ્લાઈંગ બ્રાંચ સાથે જોડાઈને પાયલોટ બની શકાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

12માં ધોરણ પછી પાયલટ કેવી રીતે બની શકાય?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જો ધો 12 પછી પાયલોટ બનવાની ઈચ્છા હોય તો સાયન્સ પ્રવાહની સાથે શિક્ષણ લેવાનું રહે અને તેમાં 70 ટકાથી વધારે ગુણ મેળવવા જરુરી છે. નેશનલ ડિફેન્સ એકેડમી દ્વારા એક પરિક્ષા લેવામાં આવે છે અને તેને પાસ કર્યા બાદ 74 સપ્તાહની ટ્રેનિંગ લીધા બાદ પાયલોટ બની શકાય છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:06 pm, Fri, 14 June 19

Next Article