ગિરનાર રોપ-વેની ટિકિટના ઉંચા ભાવને લઈ લોકોમાં રોષ, સામાજીક સંસ્થાઓ પણ હવે ભાવ ઘટાડવા મેદાનમાં આવી

|

Oct 30, 2020 | 4:20 PM

ગિરનાર રોપ-વેની ટિકિટના ઉંચા ભાવને લઈ લોકોમાં રોષ છે. જૂનાગઢની આઠ સામાજીક સંસ્થાઓ પણ હવે ભાવ ઘટાડવા મેદાનમાં આવી છે..,, આ સંસ્થાઓએ રોપ-વેની ટિકિટના ભાવ 300થી 400 રૂપિયા જ રાખવાની માગણી કરી છે. જો કંપની ટિકિટના ભાવ ન ઘટાડે તો રોપ-વેનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. યાત્રાધામમાં લોકોને નહીં નફો નહીં નુકસાનના ધોરણે સેવા […]

ગિરનાર રોપ-વેની ટિકિટના ઉંચા ભાવને લઈ લોકોમાં રોષ, સામાજીક સંસ્થાઓ પણ હવે ભાવ ઘટાડવા મેદાનમાં આવી

Follow us on

ગિરનાર રોપ-વેની ટિકિટના ઉંચા ભાવને લઈ લોકોમાં રોષ છે. જૂનાગઢની આઠ સામાજીક સંસ્થાઓ પણ હવે ભાવ ઘટાડવા મેદાનમાં આવી છે..,, આ સંસ્થાઓએ રોપ-વેની ટિકિટના ભાવ 300થી 400 રૂપિયા જ રાખવાની માગણી કરી છે. જો કંપની ટિકિટના ભાવ ન ઘટાડે તો રોપ-વેનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. યાત્રાધામમાં લોકોને નહીં નફો નહીં નુકસાનના ધોરણે સેવા પૂરી પાડવામાં આવે તેવી પણ માગણી કરી છે.

Next Article