આખરે 30 વર્ષે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની માનતા પુરી,હવે ખાઈ શકશે મિઠાઈ,જાણો શું હતી એ ત્રણ દાયકા જુની ટેક

|

Aug 03, 2020 | 10:30 AM

ગુજરાતના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા રામમંદિરના ભૂમિપૂજનને લઈ ખાસ ઉત્સાહિત છે. લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રામાં ભુપેન્દ્ર સિંહે રામમંદિર નિર્માણ ન થાય ત્યાં સુધી મીઠાઈ ન ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી જે છેક ત્રીસ વર્ષે પૂર્ણ થઈ રહી છે ત્યારે રાજ્યના પૂર્વ પ્રધાન દિલીપ સંઘાણી અને અમરેલીના સાંસદ નારણ કાછડિયાની હાજરીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મોં મીઠું કર્યું. આ સાથે […]

આખરે 30 વર્ષે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની માનતા પુરી,હવે ખાઈ શકશે મિઠાઈ,જાણો શું હતી એ ત્રણ દાયકા જુની ટેક
http://tv9gujarati.in/aakhre-30-varshe…i-shakshe-mithai/

Follow us on

ગુજરાતના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા રામમંદિરના ભૂમિપૂજનને લઈ ખાસ ઉત્સાહિત છે. લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રામાં ભુપેન્દ્ર સિંહે રામમંદિર નિર્માણ ન થાય ત્યાં સુધી મીઠાઈ ન ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી જે છેક ત્રીસ વર્ષે પૂર્ણ થઈ રહી છે ત્યારે રાજ્યના પૂર્વ પ્રધાન દિલીપ સંઘાણી અને અમરેલીના સાંસદ નારણ કાછડિયાની હાજરીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મોં મીઠું કર્યું. આ સાથે જ શંખ વગાડીને પ્રભુનો જયનાદ કર્યો હતો.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Next Article