knowledge: ભારતમાં આવેલું છે એક એવું મંદિર, જેનો પડછાયો પડતો નથી, જુઓ Photos

ભારતના તમિલનાડુ રાજ્યમાં એક એવું મંદિર આવેલું છે, જેનો પડછાયો જમીન પર ક્યારેય પડતો નથી. આ મંદિરનું નિર્માણ ચોલ શાસક મહારાજા રાજારાજ પ્રથમના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું. જે તમિલનાડુના તંજોરમાં આવેલું છે.

| Edited By: | Updated on: Jul 31, 2023 | 1:13 PM
4 / 5
13 માળના બૃહદેશ્વર મંદિરમાં ભગવાન શિવ બિરાજમાન છે. જેની ઉંચાઈ લગભગ 66 મીટર છે. આ વિશાળ મંદિર હજારો વર્ષોથી પાયા વગર ઉભું છે. જે એક રહસ્ય છે.

13 માળના બૃહદેશ્વર મંદિરમાં ભગવાન શિવ બિરાજમાન છે. જેની ઉંચાઈ લગભગ 66 મીટર છે. આ વિશાળ મંદિર હજારો વર્ષોથી પાયા વગર ઉભું છે. જે એક રહસ્ય છે.

5 / 5
બૃહદેશ્વર મંદિર ચોલ રાજવંશની વાસ્તુકલાની ઉત્તમ પ્રતિભા દર્શાવે છે. આ મંદિરના નિર્માણમાં શ્રેષ્ઠ એન્જિનિયરિંગ સાથે વાસ્તુકલા સહિત અનેક વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવી છે.

બૃહદેશ્વર મંદિર ચોલ રાજવંશની વાસ્તુકલાની ઉત્તમ પ્રતિભા દર્શાવે છે. આ મંદિરના નિર્માણમાં શ્રેષ્ઠ એન્જિનિયરિંગ સાથે વાસ્તુકલા સહિત અનેક વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવી છે.