પ્રજાસત્તાક દિવસે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન ભારતના ‘મુખ્ય અતિથિ’ બનશે

|

Dec 15, 2020 | 6:25 PM

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આ વર્ષે પ્રજાસત્તાક દિવસ નિમિતે યોજાનારા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનશે

પ્રજાસત્તાક દિવસે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન ભારતના મુખ્ય અતિથિ બનશે

Follow us on

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આ વર્ષે પ્રજાસત્તાક દિવસ નિમિતે યોજાનારા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનશે. તેમને આ માટે ભારતના આમંત્રણનો સ્વીકાર કર્યો છે. બ્રિટનના વિદેશપ્રધાન ડોમિનિક રાબેએ આ માહિતી આપી હતી. ત્યારે વડાપ્રધાન બોરિસ જોનસને વડાપ્રધાન મોદીને પણ G-7 સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે.

 

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

આ પણ વાંચો: રાજકોટ: ગામડાઓમાં વિહરતા સિંહનો વીડિયો વાયરલ, જુઓ VIDEO

Next Article