એક એવા નેતા જેમણે જીવનમાં ક્યારે બ્રશ નથી કર્યુ, ન્હાવામાં પણ કરતા હતા આળસ

જંગલો અને પ્રકૃતિની વચ્ચે રહેતા કેટલાક આદિવાસીઓને છોડીને દુનિયામાં એવુ કોઇ નથી કે જે બ્રશ ન કરતુ હોય. પરંતુ અમે આજે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશુ કે જેમણે પોતાના જીવનમાં ક્યારે પણ પોતાના દાત સાફ નથી કર્યા.

| Edited By: | Updated on: Aug 20, 2021 | 1:02 PM
4 / 6
માઓના દાત જોઇને લાગતુ કે જાણે તેમના દાત પર કોઇએ લીલો રંગ લગાવી દીધો હોય. એમના વિશે એ પણ કહેવાય છે કે તેમને ન્હાવાથી નફરત હતી અને તે ક્યારેક ક્યારેક જ ન્હાતા હતા.

માઓના દાત જોઇને લાગતુ કે જાણે તેમના દાત પર કોઇએ લીલો રંગ લગાવી દીધો હોય. એમના વિશે એ પણ કહેવાય છે કે તેમને ન્હાવાથી નફરત હતી અને તે ક્યારેક ક્યારેક જ ન્હાતા હતા.

5 / 6
સુવાના મામલામાં પણ તે દુનિયા કરતા ઉંધા હતા. જ્યારે દુનિયા સુતી હોય ત્યારે આખી રાત તેઓ કામ કરતા હતા અને જ્યારે લોકો જાગતા હોય ત્યારે દિવસે તે ઉંઘ પૂરી કરતા હતા.

સુવાના મામલામાં પણ તે દુનિયા કરતા ઉંધા હતા. જ્યારે દુનિયા સુતી હોય ત્યારે આખી રાત તેઓ કામ કરતા હતા અને જ્યારે લોકો જાગતા હોય ત્યારે દિવસે તે ઉંઘ પૂરી કરતા હતા.

6 / 6
આ બધી વાતો પરથી ખબર પડે છે કે તે કેટલા અજીબ હતા. આ સિવાય તેઓ હંમેશા પોતાના પલંગ પર જ સુતા તેને અન્ય કોઇના પલંગ પર ઉંઘ ન આવતી.

આ બધી વાતો પરથી ખબર પડે છે કે તે કેટલા અજીબ હતા. આ સિવાય તેઓ હંમેશા પોતાના પલંગ પર જ સુતા તેને અન્ય કોઇના પલંગ પર ઉંઘ ન આવતી.