હીરા હૈ સદા કે લિયે… હીરા સદીઓથી વિશ્વમાં વૈભવનું પ્રતીક છે. રોમન લોકો તેમને ‘ભગવાનના આંસુ’ કહેતા હતા. ભારત 1700 ના દાયકાથી વિશ્વનો અગ્રણી હીરા નિર્માતા નથી, તેમ છતાં હીરાની ખાણમાં ખોદકામ ચાલુ છે. ભારતમાં વિશ્વના 132.9 મિલિયન કેરેટના ઉત્પાદનના દસમા ભાગથી પણ ઓછું ઉત્પાદન થાય છે. ચાલો જાણીએ હીરા કેવી રીતે બને છે અને અસલી અને નકલી હીરાને કેવી રીતે ઓળખવો.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: વિશ્વના 10 સૌથી મોંઘા અને વૈભવી ઘર, જાણો શું છે તેની કિંમત! જુઓ VIDEO