માટીના વાસણમાં રાંધીને ખાવાના છે ઘણા ફાયદાઓ, આરોગ્યની સાથે સ્વાદ અને સુંગધનું પણ રહે છે ધ્યાન

એલ્યુમિનિયમ, લોખંડના વાસણોમાં રસોઈ દરમિયાન, ખોરાક ઘણી વખત બળી જાય છે અને તે ઓવર કૂક થઇ જાય છે. જે અલબત્ત પચવામાં સરળ છે પરંતુ સ્વાદ અને પોષણમાં શૂન્ય બની જાય છે.

| Edited By: | Updated on: Sep 18, 2021 | 9:19 AM
4 / 6
તેલ અને મસાલાનો ઓછો ઉપયોગ સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદાકારક છે તે વિશે તમારે જાણવું જોઇએ.

તેલ અને મસાલાનો ઓછો ઉપયોગ સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદાકારક છે તે વિશે તમારે જાણવું જોઇએ.

5 / 6
મોટેભાગે ખોરાકને ગરમ કર્યા બાદ જ ખાવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ તેને વારંવાર ગરમ કરવાથી સ્વાદમાં ફરક જોવા મળે છે. પરંતુ જો તમે માટીના વાસણમાં ખોરાક રાંધો છો, તો ખોરાક લાંબા સમય સુધી ગરમ રહે છે.

મોટેભાગે ખોરાકને ગરમ કર્યા બાદ જ ખાવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ તેને વારંવાર ગરમ કરવાથી સ્વાદમાં ફરક જોવા મળે છે. પરંતુ જો તમે માટીના વાસણમાં ખોરાક રાંધો છો, તો ખોરાક લાંબા સમય સુધી ગરમ રહે છે.

6 / 6
કુલ્હાડની ચા હોય કે હાંડીમાં બિરયાની, તમે તેના સ્વાદથી પરિચિત હશો જ. આજે પણ ગામડાઓમાં, મોટાભાગના ઘરોમાં ભોજન રાંધવા અને ખાવા માટે માટીના વાસણનો ઉપયોગ કરવામાં આવે છે, તેના  સ્વાદમાં ઘણો તફાવત હોય છે. તેથી સ્વાદ અને સુગંધ જાળવવા માટે માટીના વાસણમાં ખોરાક રાંધો.

કુલ્હાડની ચા હોય કે હાંડીમાં બિરયાની, તમે તેના સ્વાદથી પરિચિત હશો જ. આજે પણ ગામડાઓમાં, મોટાભાગના ઘરોમાં ભોજન રાંધવા અને ખાવા માટે માટીના વાસણનો ઉપયોગ કરવામાં આવે છે, તેના સ્વાદમાં ઘણો તફાવત હોય છે. તેથી સ્વાદ અને સુગંધ જાળવવા માટે માટીના વાસણમાં ખોરાક રાંધો.