
4-દવાઓને કારણે અમુક દવાઓ, જેમ કે ડોપામાઇન અને નોરેપીનેફ્રાઇન, રોગપ્રતિકારક શક્તિ વધારનાર ટેક્રોલિમસ, સાયક્લોસ્પોરીન અને કોર્ટીકોસ્ટેરોઇડ્સ, તમારા લોહીમાં ઉત્સેચકોને સક્રિય કરે છે, જેના કારણે તમારા રક્તમાં શર્કરાનું સ્તર પણ સતત વધે છે. દવાઓ તમારા શરીર માટે ઊર્જા ઉત્પન્ન કરવાનું મુશ્કેલ બનાવે છે અને તમે હંમેશા થાક અનુભવો છો.

5-સ્થૂળતા શરીરમાં રહેલા વધારાના ચરબીના કોષો ઇન્સ્યુલિન સામે પ્રતિરોધક બને છે. આટલું જ નહીં, આના કારણે લોહીમાંથી ગ્લુકોઝ કાઢવાનું મુશ્કેલ બની જાય છે અને તમારા શરીર માટે એનર્જી ઉત્પન્ન કરવી મુશ્કેલ બની જાય છે. આથી ક્યાંક ને ક્યાંક બ્લડ શુગર લેવલ વધવા માટે સ્થૂળતા પણ જવાબદાર છે.