ઘર આંગણે ઉગતી ઔષધિય વનસ્પતિ એટલે અરડૂસી, જાણો કઇ કઇ બિમારીમાં છે અસરકારક

અરડૂસી એક ઔષધિય વનસ્પતિ છે. તેના પાંદડાં, ફૂલ, મૂળ તેમજ આખા છોડને દવા તરીકે વાપરવામાં આવે છે પરંતુ પાંદડાં સવિશેષ વપરાય છે.

| Edited By: | Updated on: Aug 22, 2021 | 4:19 PM
4 / 6
શરદી : બે ચમચી અરડૂસીના રસમાં એક ચમચી તુલસીનો રસ એક ચમચી મધ મેળવીને સવારે-સાંજે-રાત્રે પીવું. અરડૂસીના તાજા પાનને ખૂબ લસાટી કાઢેલો બે ચમચી રસ અને એક ચમચી મધ સવાર-સાંજ ચાટવાથી ખાંસી મટે છે, કફ જલદી છૂટ્ટો પડે છે.

શરદી : બે ચમચી અરડૂસીના રસમાં એક ચમચી તુલસીનો રસ એક ચમચી મધ મેળવીને સવારે-સાંજે-રાત્રે પીવું. અરડૂસીના તાજા પાનને ખૂબ લસાટી કાઢેલો બે ચમચી રસ અને એક ચમચી મધ સવાર-સાંજ ચાટવાથી ખાંસી મટે છે, કફ જલદી છૂટ્ટો પડે છે.

5 / 6
અરડૂસીનાં પાન ફૂલ અને મૂળ દ્વારા કફ અને પિત્તથી થતી ઉધરસ શ્વાસનાં રોગો અને શરદી મટાડી શકાય છે. અરડૂસીનાં ફૂલોને છાયામાં સુકવી વાટી મધમાં ચાટવાથી ઉધરસ મટે છે. કફ છૂટો પડી નિકળી જાય છે પરિણામે ફેફસાં સાફ થઈ જાય છે અને શ્વાસ લેવામાં સરળતા રહે છે.

અરડૂસીનાં પાન ફૂલ અને મૂળ દ્વારા કફ અને પિત્તથી થતી ઉધરસ શ્વાસનાં રોગો અને શરદી મટાડી શકાય છે. અરડૂસીનાં ફૂલોને છાયામાં સુકવી વાટી મધમાં ચાટવાથી ઉધરસ મટે છે. કફ છૂટો પડી નિકળી જાય છે પરિણામે ફેફસાં સાફ થઈ જાય છે અને શ્વાસ લેવામાં સરળતા રહે છે.

6 / 6
સો થી વધુ રોગો પર અસરકારક અરડૂસો જેને " વાસા" તરીકે પણ ઓળખવામાં આવે છે.

સો થી વધુ રોગો પર અસરકારક અરડૂસો જેને " વાસા" તરીકે પણ ઓળખવામાં આવે છે.