બાળકો માટે ઉત્તમ પોષણયુક્ત આહાર એટલે મગની દાળ, વાંચો મગની દાળ ખાવાથી તમને કયા ફાયદા થશે ?

|

Jan 18, 2021 | 3:34 PM

મગની દાળ મોટાભાગના ઘરોમાં બનાવવામાં આવે છે અને લોકોને તે ખાવાની પસંદ હોય છે. આમ તો બધી જ દાળમાં પૌષ્ટિક તત્વો હોય છે, પરંતુ અમે બતાવીએ કે મગની દાળ ખાવાથી તમને કયા ફાયદા થશે ? મગની દાળ માં ભારે માત્રામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને સોડિયમ હોય છે. સાથે જ તેને ખાવાથી વિટામીન સી, કાર્બસ અને […]

બાળકો માટે ઉત્તમ પોષણયુક્ત આહાર એટલે મગની દાળ, વાંચો મગની દાળ ખાવાથી તમને કયા ફાયદા થશે ?

Follow us on

મગની દાળ મોટાભાગના ઘરોમાં બનાવવામાં આવે છે અને લોકોને તે ખાવાની પસંદ હોય છે. આમ તો બધી જ દાળમાં પૌષ્ટિક તત્વો હોય છે, પરંતુ અમે બતાવીએ કે મગની દાળ ખાવાથી તમને કયા ફાયદા થશે ?

મગની દાળ માં ભારે માત્રામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને સોડિયમ હોય છે. સાથે જ તેને ખાવાથી વિટામીન સી, કાર્બસ અને ડાયટરી ફાઇબર પણ મળે છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

મગની દાળ ખાવાથી એનિમિયાની સમસ્યામાં રાહત મળે છે. અને વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે.

મગની દાળનું પાણી પીવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. અને તમે એનર્જેટિક પણ ફિલ કરી શકો છો.

મગની દાળનું પાણી નાના બાળકો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બાળકો તેને આસાનીથી પચાવી શકે છે. તે બાળકોમાં રોગ પ્રતિરોધક શક્તિ વધારવામાં મદદ કરે છે.

જો કોઈને ડાયેરીયાની સમસ્યા થઈ ગઈ હોય તો તેમને એક વાટકી મગની દાળનું પાણી પીવડાવો. તેનાથી શરીરમાં પાણીની કમી પણ પૂરી થશે અને ડાયરિયા રોકવામાં પણ મદદ મળશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 2:38 pm, Sat, 31 October 20

Next Article