રૂપાણી પ્રધાનમંડળમા 17 સપ્ટેમ્બરે થશે ફેરફાર, રાજભવનમાં યોજાશે શપથવિધી, નવા 7 પ્રધાનો લેશે શપથ

|

Sep 19, 2020 | 1:48 PM

ગુજરાતની વિજય રૂપાણી સરકારનું આગામી 17મી સપ્ટેમ્બરે વિસ્તરણ થશે. સૂત્રો દ્વારા મળતી માહીતી મુજબ, આગામી 17મીએ ગાંધીનગર રાજભવનમાં શપથવિંધી સંપન્ન થશે. વિજય રૂપાણી સરકારનમાં નવા સાત પ્રધાનો ઉમેરાશે. અને આ સાત પ્રધાનો 17મીએ શપથવિધીમાં પ્રધાન તરીકે શપથ લેશે. સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ આગામી 16મી સપ્ટેમ્બરે વર્તમાન પ્રધાનમંડળની છેલ્લી બેઠક યોજાશે. રૂપાણી સરકારમાંથી પડતા મુકાનારા […]

રૂપાણી પ્રધાનમંડળમા 17 સપ્ટેમ્બરે થશે ફેરફાર, રાજભવનમાં યોજાશે શપથવિધી, નવા 7 પ્રધાનો લેશે શપથ

Follow us on

ગુજરાતની વિજય રૂપાણી સરકારનું આગામી 17મી સપ્ટેમ્બરે વિસ્તરણ થશે. સૂત્રો દ્વારા મળતી માહીતી મુજબ, આગામી 17મીએ ગાંધીનગર રાજભવનમાં શપથવિંધી સંપન્ન થશે. વિજય રૂપાણી સરકારનમાં નવા સાત પ્રધાનો ઉમેરાશે. અને આ સાત પ્રધાનો 17મીએ શપથવિધીમાં પ્રધાન તરીકે શપથ લેશે. સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ આગામી 16મી સપ્ટેમ્બરે વર્તમાન પ્રધાનમંડળની છેલ્લી બેઠક યોજાશે. રૂપાણી સરકારમાંથી પડતા મુકાનારા કેટલાક પ્રધાનોને સંગઠનની જવાબદારી સોપાય તેવી સંભાવના છે. પ્રધાનમંડળના વિસ્તરણ બાદ જ ગુજરાત ભાજપનું પ્રદેશ માળખુ જાહેર થશે.

આ પણ વાંચોઃરાજકોટમાં કોરોનાથી આજે વધુ 14 દર્દીના મોત, કાબુ બહાર જતી સ્થિતિ, વિપક્ષ હવે મેદાનમાં

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:25 am, Fri, 4 September 20

Next Article