નવસારી રેલવે સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર પાર્ક કરેલા વાહનોમાં આગની ઘટના

|

Mar 07, 2020 | 9:38 AM

નવસારી રેલવે સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર પાર્ક કરેલા વાહનોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વાહનો ખુલ્લામાં પાર્ક કર્યા બાદ નોકરીએ ગયેલા લોકોની બાઈકમાં આગ લગાડવાનું કામ અજાણ્યા શખ્સે કર્યું છે. આગમાં 5 જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા છે. આ પણ વાંચોઃ પાટણમાં તાંત્રિકે વિધિના બહાને સગીરા પર આચર્યુ દુષ્કર્મ જો કે, ફાયર વિભાગે […]

નવસારી રેલવે સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર પાર્ક કરેલા વાહનોમાં આગની ઘટના

Follow us on

નવસારી રેલવે સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર પાર્ક કરેલા વાહનોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વાહનો ખુલ્લામાં પાર્ક કર્યા બાદ નોકરીએ ગયેલા લોકોની બાઈકમાં આગ લગાડવાનું કામ અજાણ્યા શખ્સે કર્યું છે. આગમાં 5 જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા છે.

આ પણ વાંચોઃ પાટણમાં તાંત્રિકે વિધિના બહાને સગીરા પર આચર્યુ દુષ્કર્મ

જો કે, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો હતો. જો કે, આ પ્રકારની હરકત કરનાર વ્યક્તિની પોલીસ શોધખોળ કરી રહી છે. લોકો પોતાના વાહન જાહેર પાર્કિગમાં રાખીને નોકરીએ જતા હોય છે. ત્યારે સરકારે આ પ્રકારના સ્થળ પર ચોકીદારને ગોઠવવાની વ્યવસ્થા રાખવી જોઈએ. અને જો ચોકીદાર હોવા છતાં વાહનોમાં આગ લાગી રહી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article