Gujarati NewsGujaratValsad kaprada taluka residents left terror stricken as lands develop cracks
વલસાડમાં જમીનમાં પડી તિરાડ, ભૂકંપના કારણે તિરાડ પડી હોવાનું અનુમાન, ગ્રામ્યજનોમાં ફેલાયો ભય
વલસાડ જિલ્લાના કપરાડાના ગીરનારા ગામે જમીનમાં મોટી મોટી તિરાડ પડી જતા ગ્રામ્યજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. જમીનમાં તિરાડ શેના કારણે પડી તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી. પણ એવુ માનવામાં આવી રહ્યું છે, કે વલસાડ જિલ્લામાં અનુભવાતા ભૂકંપના આંચકાને કારણે જમીનમાં લાંબી તિરાડો પડી હશે. સ્થાનિક વહીવટી તંત્ર તિરાડનું કારણ શોધવા મથમણ કરી રહ્યું […]
Follow us on
વલસાડ જિલ્લાના કપરાડાના ગીરનારા ગામે જમીનમાં મોટી મોટી તિરાડ પડી જતા ગ્રામ્યજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. જમીનમાં તિરાડ શેના કારણે પડી તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી. પણ એવુ માનવામાં આવી રહ્યું છે, કે વલસાડ જિલ્લામાં અનુભવાતા ભૂકંપના આંચકાને કારણે જમીનમાં લાંબી તિરાડો પડી હશે. સ્થાનિક વહીવટી તંત્ર તિરાડનું કારણ શોધવા મથમણ કરી રહ્યું છે. એવા સમયે ગ્રામ્યજનોમાં જમીનમાં પડેલી તિરાડ જોઈને ભયભીત થઈ ઉઠ્યા છે. અને તરેહ તરેહની ચર્ચાઓ કરી રહ્યાં છે.