VADODRA : ન્યાય મંદિરમાં બનશે ભવ્ય મ્યુઝિયમ, ગૃહ રાજય પ્રધાનની હાજરીમાં મંદિરને જિલ્લા વહીવટી તંત્રને સોંપાયું

|

Jan 17, 2021 | 2:45 PM

VADODRA :ઐતિહાસિક ન્યાય મંદિર હવે ભવ્ય મ્યૂઝિયમમાં પરિવર્તિત થવાનું છે. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ન્યાય મંદિરમાં સમારોહ યોજાયો.

VADODRA :ઐતિહાસિક ન્યાય મંદિર હવે ભવ્ય મ્યૂઝિયમમાં પરિવર્તિત થવાનું છે. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ન્યાય મંદિરમાં સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં ન્યાય મંદિર વડોદરા જિલ્લા વહીવટી તંત્રને સોંપવામાં આવ્યું. આ સમારોહમાં સાંસદ અને વડોદરાના ધારાસભ્યો સહિત અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યાં. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહે કહ્યું કે ન્યાયમંદિર એક ઉત્તમ સાંસ્કૃતિક વારસો છે. આવી ભવ્ય ઈમારતોની જાળવણી માટે સરકાર કટિબદ્ધ છે.

 

Next Video