વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આગમન પૂર્વે નર્મદા ખાતે સુશોભનની તૈયારીઓ પૂરજોશમાં, કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 40 કરોડ રૂપિયાના ખર્ચે 3 કરોડની LED લાઈટો લગાવવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આગમન પૂર્વે નર્મદા ખાતે સુશોભનની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે.  નર્મદા ખાતે કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 40 કરોડ રૂપિયાના ખર્ચે 3 કરોડની LED લાઈટો લગાવવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના અલગ અલગ પ્રકલ્પોમાં પણ લાઇટિંગ કરવામાં આવી છે. 25 સ્કવેર કિલોમીટર વિસ્તારમાં લાઇટિંગ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે સાથે જ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આગમન પૂર્વે નર્મદા ખાતે સુશોભનની તૈયારીઓ પૂરજોશમાં, કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 40 કરોડ રૂપિયાના ખર્ચે 3 કરોડની LED લાઈટો લગાવવામાં આવી
| Updated on: Oct 21, 2020 | 1:10 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આગમન પૂર્વે નર્મદા ખાતે સુશોભનની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે.  નર્મદા ખાતે કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 40 કરોડ રૂપિયાના ખર્ચે 3 કરોડની LED લાઈટો લગાવવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના અલગ અલગ પ્રકલ્પોમાં પણ લાઇટિંગ કરવામાં આવી છે. 25 સ્કવેર કિલોમીટર વિસ્તારમાં લાઇટિંગ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે સાથે જ વડાપ્રધાન કેવડિયા ખાતે રાત્રી રોકાણ કરી શકે છે અને લાઇટિંગનો નજારો જોઈ શકે તે માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો