કોરોનાનું સંક્રમણ અટકાવવા ઊનામાં 5 દિવસનુ લોકડાઉન

|

Jul 21, 2020 | 10:19 AM

કોરોનાનુ સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે ત્યારે વધતા જતા સંક્રમણને અટકાવવા માટે ગીર સોમનાથના ઊનામાં પાંચ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યું છે. જેમાં આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી અને કરીયાણાની દુકાનદારો પણ સ્વૈચ્છીક લોકડાઉનમાં જોડાયા હતા.

કોરોનાનું સંક્રમણ અટકાવવા ઊનામાં 5 દિવસનુ લોકડાઉન

Follow us on

કોરોનાનુ સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે ત્યારે વધતા જતા સંક્રમણને અટકાવવા માટે ગીર સોમનાથના ઊનામાં પાંચ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યું છે. જેમાં આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી અને કરીયાણાની દુકાનદારો પણ સ્વૈચ્છીક લોકડાઉનમાં જોડાયા હતા.

Next Article