
ટીવીનાઇનના અહેવાલનો ફરીવાર પડઘો સંભળાયો છે. ભાવનગરમાં ચાલતી લાલિયાવાડીની સ્થિતીની ગંભીરતાને પારખી આવતીકાલે CM વિજય રુપાણી ભાવનગર જવાના છે. ફરિયાદો ઉઠી હતી કે ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં મૃતકના શરીર પરના ઘરેણાં ગાયબ થાય છે. અહી એકપણ સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલ નથી. અધિકારીઓ દર્દીઓનું કંઇ સાંભળતા નથી. અને કોવિડ મહામારીમાં આખું આરોગ્યતંત્ર સ્થિતી સંભાળી શક્યું નથી. આ તમામ વાતો ટીવીનાઇને ઉજાગર કરી જેને જોતા હવે આવતીકાલે જ મુખ્યપ્રધાન વિજય રુપાણી ભાવનગર જવાના છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો