Somnath Temple ટ્રસ્ટની આજે સાંજે 6:30 કલાકે બેઠક યોજાશે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાશે. PM મોદી, અમિત શાહ, અડવાણી સહિતના મહાનુભાવો વીડિયો કોન્ફરન્સથી જોડાશે. સોમનાથ ટ્રસ્ટના નવા ટ્રસ્ટીની આજે નિમણૂંક થવાની સંભાવના છે. આ અગાઉ બે વખત બેઠક મુલતવી રખાઈ હતી.
Published On - 2:00 pm, Mon, 18 January 21